SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ માયાવિજય ઔર લોભવિજય કે ફલ કા વર્ણન હવે અન્ધે તેરમા માલમાં માયા વિજયને કહે છે-માચા વિષેાં” ઈત્યાદિ આના અર્થ સુગમ છે ॥ ૬૯ ॥ હવે સૌન્તરમાં ખેાલમાં લેાભ વિજયને કહે છે-“ડ્રોમ વિજ્ઞÍ” ઈત્યાદિ આ ખેલના અર્થ પણ સુગમ છે. {0}} પ્રેમ-દ્વેષ-મિથ્યાદર્શન વિજય કે ફલ કા વર્ણન ક્રોધાદિક કષાયાને વિજય રાગ દ્વેષ અને મિથ્યાદર્શનનેા વિજય કર્યો વગર થઈ શકતા નથી, આથી હવે એકેતેરમાં ખેલમાં એમના વિજયના વિષયમાં કહે છે-“ પેન્ગોલ ’ ઇત્યાદિ । નળેક્-મર્મ્સ અન્વયા—મંતે વેરોનિચ્છારસન વિજ્ઞળ નીચે પ્રેમàમિધ્યાયુશનવિનચન નીવ િનનયતિ હે ભગવાન ! પ્રેમ, રાગ અને દ્વેષ તથા મિથ્યાદર્શનથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર-પેન્ગરોમિચ્છાदंसणविजएणं नाणदंसणचरिताराहणयाए अब्भुठ्ठेइ - प्रेमद्वेष मिथ्यादर्शन विजयेन જ્ઞાનપૂર્શનચારિત્રરાધાનાથે અમ્યુત્તિપ્તે પ્રેમ, દ્વેષ, અને મિથ્યાદર્શન ઉપર વિજય પ્રાપ્ત કરી લેવાથી જીવ જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરવામાં સાવધાન બની જાય છે દુવિÆ જન્મલ મટિવિમોચચા-અષ્ટવિષય મેળઃ જમત્રન્થિવિમોચનાયૈઃ જ્ઞાન દર્શન. તથા ચારિત્રની આરાધના કરવામાં સાવધાન ખની રહેલ જીવ અવિધ કૌની વચમાં જે ઘાતિયા કર્મોરૂપી ગાં છે એના સહુથી પ્રથમ ક્ષય કરે છે. એને આ ક્રમ પ્રમાણે છે-તત્ત્વમયાણ जहाणुपुब्वी अट्ठवीसइविहं मोहणिज्जं उग्धाएइ - तत्प्रथमतया यथानुपूर्वि अष्टविंशતિવિષે મોહનીય ક્રમ ઉદ્ઘાતિ સહુથી પહેલા અઠયાવીસ (૨૮) પ્રકારનાં મેહનીય કર્મા અર્થાત સેાળ કષાય, નવના કષાય, તથા દર્શન માહનીય ત્રણ મળીને અઠ્યાવીસનેા ક્ષપક શ્રેણી ઉપર આરહણ કરીને ક્ષય કરે છે. આ સઘળાને ક્ષય કરવાના કાળ સત્ર અંતર્મુહૂત જ છે. આ અંતર્મુહૂર્તના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૩
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy