SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાથી મને કઈ પ્રયોજન નથી, પરંતુ તમે વિંક્ષિ જલદીથી નિવમg-વિજ્ઞાન પ્રવજ્યા ગ્રહણ કરો એજ મારું એક કાર્ય છે. માવત घोरे संसारसागरे मा भभीहिसि-भयावत घोरे संसारसागरे मा भ्रमीः १भ. જરા અને મરણ આદિથી જનિત ભયરૂપ આવર્તવાળાં ભયંકર આ સંસારમાં તમે ભ્રમણ ન કરે. . ૪૦ . વળી પણ–“ ”ઈત્યાદિ ! અન્વયાર્થ–મોનેસ-ભોપુ શબ્દાદિક વિષયોને ભેગવવાથી વહેવો રોડaઃ મવતિ કર્મોપચય થાય છે, તથા જે મોf–મોળી અભેગી છે તે, તોગવિરૂ-નોસ્ટિારે કોંથી ઉપલિપ્ત થતાં નથી. આ માટે મોદી સરકારે મમઝૂ-મોજી સંસારે પ્રતિ ભેગી સંસારમાં નિરંતર પિતાની ભવપરંપરાને વધારતે રહે છે અને અમને વિશ્વમુ–કામોની વિમુરચતે અભેગી આ સંસારથી છૂટી જાય છે. તે ૪૧ ભેગીમાં કર્મોની ઉપલિપ્તતા તથા અભેગીમાં તેની અનુપલિપ્તતા દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર કહે છે–“વસ્ત્રો ઈત્યાદિ અન્વયાર્થ–કો સુધી મક્રિયામાં જોવા-બાર મૃત્તિમૌ જોઢ લીલો અને સૂકે એવા માટીના બે ગેળાને ફેંકવામાં આવે તે दो वि कुड्टे आवडिया-द्वौ अपि कुडये आपतितौ मन्ने मत ५२ जागे त्यारे તેમાં લોચા જે રોજ લીલે હોય તોચ ઢાદ-સોડત્ર સાત તે ગળે ભીંત પર ચૅટી જાય છે અને સુકે ગળે ભીંત સાથે અથડાઈને નીચે પટકાઈ પડે છે. અર્થાત્ ભીંત પર ચુંટતો નથી. ૪૨ છે “gવં ઢાંતિ”-ઈત્યાદિ ! અન્વયાર્થ–પર્વ-શવમ આ પ્રમાણે જે ના–રે નr: જે મનુષ્ય ટુભે(ા અજ્ઞાની થઈને શામકાઝા-1માત્ર શબ્દાદિક ભેગમાં લાલસા સંપન્ન છે તથા ભેગોમાં અસક્ત છે તેજ મનુષ્ય આદ્ર–લીલા માટીના ગળાની માફક આ સંસારમાં ચિટકી રહે છે. ૩-તુ પરંતુ જે કામગોથી પરાગમુખ છે તે જ સૃiતિ-7 &ાનિત સંસારમાં ચિટકતા નથી. કg-થા જે પ્રમાણે સુ શો- રોઝા સૂકે ગળે ભીંત સાથે ચેટ નથી પાક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy