SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાના કારણે અથવા પ્રશ્ચત્તાપ ન કરવાવાળા હોવાને કારણે, અથવા ક્ષમાની યાચના કરવા છતાં પણ પ્રસન્નતાના અભાવક હોવાને કારણે જેનામાંથી ક્રોધ ઓછા થવા પામતે નથી તથા જે નિમિત્તાિ પરિણેવી-નિમિત્તે તવી નિમિત્તરૂપ વિષયના પ્રતિ સેવક છે, કોઇના નિમિત્તનું જ જે સદા સર્વદા ધ્યાન રાખે છે. એવી વ્યક્તિ sufઉં વાર-િત્તાવ્યાં પUTખ્યા આ બે કારણોથી કુરિચ વળાં કુળરૂ-બાસુરિજી માવનાં જોરિ આસુરી ભાવનાવાળી બને છે. આ ભાવના પણ જીવને દુર્ગતિમાં લઈ જનાર હોવાથી અને પથ ત્યાગ કરવો જોઈએ. કિંચ—“સંસ્થgિi” ઈત્યાદિ અન્વયાર્થ–સસ્થાળ-શાકg પિતે પિતાનો જ ઘાત કરવા માટે શરીર ઉપર તરવાર આદિ શસ્ત્રોનો ત્યાગ કરે, વિકમવાળં-વિષમક્ષણનું વિષનું ભક્ષણ કરવું, કસ્ટ-વઢનY અગ્નિમાં પ્રવેશ કરે, નવા -નઈબાદ પાણીમાં ડૂબી જવું, તથા બળવામં સેવા-અનાવરમાણàવા અનાચાર ભાંડસેવા–શાસથી વિરૂદ્ધ વ્યવહારનું અનુકરણ કરવાને માટે ઉપકરણ રાખવા આ આચાર ભાંડ સેવા છે.-આથી વિપરીત અનાચાર ભાંડ સેવા છે–આ સઘળી વાતે વાળrળ વંતિ–માનિ વક્તાતિ જન્મ, જરા, અને મરણના નિમિત્ત ભૂત કર્મોને આત્માનિ સાથે સંબંધ કરાવે છે. આના કારણે આત્મા સંસારથી પાર થઈ શકતું નથી. આ શસ્ત્ર આદિ સંકલેશજનક હોવાથી આત્માના માટે અનંતભવના હેતુભૂત થાય છે. શંકા–અહીં પહેલાં એ કંદર્પ આદિ ભાવનાઓને દેવ દુર્ગતિની દાતા બતાવેલ છે. અર્થાત દેવ દુર્ગતિની પ્રાપ્તિ થવી આ ફળ એ ભાવનાઓનું છે એવું કહેલ છે. અને હવે અહીં એવું કહેવામાં આવે છે કે, એ શસ્ત્ર શહણાદિક અનંત જન્મ મરણના કારણભૂત કર્મોના બંધનરૂપ ફળને આપનાર છે. આ કારણથી આ પ્રકારના કહેવામાં પૂર્વાપર વિરોધ આવે છે? તે આવી આશંકા બરાબર નથી. કારણ કે. ફળ બે પ્રકારનાં હોય છે. એક સાક્ષાત ફળ અને બીજું પરંપરા ફળ દેવ દુર્ગતિ પાપ્તિ એ કંદર્પ આદિ ભાવનાઓનું સાક્ષાત ફળ છે. તથા જન્મ મરણરૂપ ફળ પરંપરા ફળ છે. આથી આવી ભાવનાઓનાં દ્વિવિધ ફળ અનિષ્ટ છે એવું જાણુને સાધુ જન એને પરિત્યાગ જરૂરથી કરી દે. કહ્યું પણ છે—“ચાલો માવળા માવિત્તા સેવ તુરંવંતિ! તરો ૨ ગુચા સંતા મંસારમii ” ઈતિ . શારદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૫ ૨
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy