SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ કરવા માટે કલ્પિત ઉપાયનો આશ્રય શોધે છે. એ જાણે છે કે, વિષયનું સેવન કરવાથી અથવા પ્રાણીની હિંસા કરવાથી મારા દુઃખને અંત આવી જશે. આ પ્રમાણે જ્યારે એ જીવમાં દુઃખને નાશ કરવા માટે વિષય સેવન તેમજ પ્રાણીની હિસા આદિપ પ્રયજન જાગી ઉઠે છે અને એ જીવ જ્યારે એમાં ફસાઈ જાય છે. ત્યારે મેહરૂપી મહાસમુદ્રમાં એ ડૂબી જાય છે. પ્રમાણે તેનામાં વિકારરૂપી દેષથી મોહ૩૫ મહાસમુદ્રમાં ડૂબવારૂપ આ દેષાન્તરની ઉત્પત્તિ થાય છે. શંકા–જે એ જીવ પૂર્વોકત પ્રયજનનું સેવન ન કરે તે તે મોહરૂપી મહાસમુદ્રમાં ન ફસાય ? આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે, સી–રા રાગ અને દ્વેષવાળો બનીને એ પાણી કુત્ત-રત્નત્ય ૩છત્તિ વિષય સેવન અને પ્રાણીની હિંસા આદિપ પ્રજનને લઈને જ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે આથી એ વાતને પુષ્ટિ છે છે કે, રાગ અને દ્વેષ જ પરંપરાથી સઘળાં અનર્થોનાં કારણ છે. II૧૦૫ા રાગદ્વેષ સે હી અનર્થોત્પત્તિ હોને કા નિરૂપણ રાગ અને દ્વેષથી સઘળા અનર્થો થાય છે. આ વાત કઈ રીતે ? આનું સમાધાન સૂત્રકાર આ રીતે કરે છે–“ વિજ્ઞ માળા” ઈત્યાદિ ! અન્વયાર્થ–સાવચq-તોવસ્ત્ર લેકમાં શબ્દાદિક વિષયના જેટલા પ્રકાર પ્રસિદ્ધ છે. એટલા જ પ્રકારવાળા અર્થાત્ એનાથી અનેકગણું ભેદવાળા સવે વિ સાફ-સર્વેofપ રાતિ સમસ્ત શબ્દાદિક વિષય શબ્દરૂપ રસ ગંધ. સ્પર્શ શુંવિસ્થા–ન્નિાથ ઈન્દ્રિયેના વિષયભૂત હોવાથી વિર માહ્ય मणुनयं अमणुन्नयं न निवत्तयंति-विरज्यमानस्य तस्य मनोज्ञतां अमनोज्ञतां न નિત્તિ રાગદ્વેષ રહિત વ્યક્તિના ચિત્તમાં મનહરતા તેમજ અમનેહરતા ઉત્પન્ન કરી શકતા નથી. પરંતુ જેમના ચિત્તમાં રાગદ્વેષને નિવાસ હોય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २०७
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy