SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત્રકર્મ કે સ્વરૂપ કા વર્ણન હવે ગેત્રકમની પ્રકૃતિ કહે છે–“યં ” ઈત્યાદિ / અન્વયાર્થ–૩ નીચંદ નીર્જ ઉચ્ચ ગોત્રકમ અને નીચ ગોત્રકર્મના ભેદથી જોચે # ડુવિë આફિચં-જોä ર્મ ક્રિવિષે આયાત ગેત્રકમ બે પ્રકારનું છે. જાતિ આદિને મદ ન કરવાથી ઉચ્ચ ગોત્ર આઠ પ્રકારનું તથા જાતિ આદિને મદ કરવાથી નીચગેત્ર પણ આઠ પ્રકારનું કહેવામાં આવેલ છે. ૧૪મા હવે અંતરાય કર્મની પ્રકૃતિઓ કહે છે-“ટાળે” ઈત્યાદિ | અન્વયાર્થરાજો- દાન દેવામાં, મેચઢામ લાભ થવામાં, ભોગ ભોગવવામાં, ઉત્તમોને-કમો ઉપભોગ ભેગવવામાં તથા વોરિdવી શક્તિને વિકાસ થવામાં જે કર્મ બાધક બને છે તે કર્મ અંતરાય કમ છે અને અંતરા સમાન વંજવિહું વિચાહિ–અત્તરાચં સમાન પંવિધું યાચતમ્ અન્તરાય કર્મ સંક્ષેપથી પાંચ પ્રકારનાં છે [૧૫] મૂળ અને ઉત્તર પ્રકૃતિ કહીને હવે સૂત્રકાર આગળના માટે સંબંધ કહે છે–“પ્રથાનો ઈત્યાદિ અન્વયાર્થ–પ્રચાશો મૂઢ પરિકો-પ્રતા મૂઢપ્રતા આ પ્રમાણે એ મૂળ પ્રકૃતિ વત્તાબો ગાચિા-વત્તાસ્થ ગાડ્યા અને ઉત્તર પ્રકૃતિએ કહેવાઈ ગયેલ છે હવે તેના પ્રદેશના પરિણામને, ક્ષેત્રકાલને, અને અનુભાવ લક્ષ પર્યાયને–ચતુઃ સ્થાનિક આદિ રસને કહેવામાં આવે છે તે સાંભળો. • ૧૬ . કર્મો કે પ્રદેશાગ્ર (પરમાણું) કા નિરૂપણ હવે કર્મોના પરમાણુઓને કહે છે –“સોર્સ” ઈત્યાદિ. અવયાર્થ–સન્વેહિ વ Hi guસામuiz-વાં ચિત્ર ક્રમાં રાજ અનંતવમ સઘળા કર્મોના પરમાણુ અનંત છે. ચિત્ત-ચિત્તવાતીતા એ અનંત અહીં અભવ્ય જીની અપેક્ષા અનંતગુણ અને અંતસિદ્ધા આોિ -અન્તઃ સિદ્ધાનાં આદ્યારઃ સિદ્ધોને અનંતમો ભાગ કહેવાયેલ છે. ધન રાગદ્વેષરૂપ પરિણામ જ અહીં ગ્રંથી શબ્દથી ગ્રહણ કરાયેલ છે, આ ગ્રંથીમાં જે જીવ રહે છે તે ગ્રંથી.સત્વ છે. અર્થાત જે રાગદ્વેષથી નિબિડા બનેલા પરિણામ વિશેષનું ભેદન કરવામાં અસમર્થ છે-યથા પ્રવૃત્તિકરણ સુધી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૮
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy