SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ giાંતર” ઈત્યાદિ. જે પ્રાણી મનોજ્ઞ ગંધમાં એકાન્તતઃ રક્ત બની જાય છે. એ નિયમથી અમનોજ્ઞ ગંધમાં દ્વેષ કરે છે. આ કારણે તે દુઃખ પરંપરાને ભગવ્યા કરે છે. પરત જે આ બનેમાં સમભાવ રાખે છે તે મુનિ વિરાગી છે અને તે કદી પણ રાગદ્વેષથી ઉત્પન્ન થતા દુઃખથી દુઃખિત થતા નથી. પરા રાગ જ હિંસાદિ આસવનું કારણ છે, અને હિંસાદિથી જ રાગ દુઃખન કારણ બને છે, આથી એ વાતને સૂત્રકાર છ ગાથાઓથી કહે છે – “બંધાણુ” ઈત્યાદિ. અન્વયાર્થ-fશ-િવિદઃ ગધના અનુરાગથી પીડિત બનેલો જીવ બત્ત-સાભાર્થા સઘળા સંપાદનીય કાર્યોમાં પોતાના પ્રોજનને સિદ્ધ કરવું એજ સહુથી મોટું કામ સમજે છે. એ જ કારણ છે કે, વા-વાત્ર તે અજ્ઞાનિ આ સ્થિતિમાં પડીને હિત અને અહિતના વિવેકથી વિકળ બની જાય છે. વિUTTTTTTTધાનુજારાનુાતઃ આજ કારણે તે મનેઝ ગંધની આશામાં પડીને નેર–અનેરાન અનેક પ્રકારથી વારે-વારનિ ત્રસ અને સ્થાવર વેને નિદિ ત્રિઃ વિવિધ ઉપાય દ્વારા પરિતારૂ-પરિતાપથતિ દુઃખિત કરે છે તથા વીજે-ધીરચતિ તેમને પીડ પહોંચાડે છે. પણા “બંધાણ” ઈત્યાદિ ! અન્વયાર્થ–બાજુવાળ-Tષાનુજાતે ગંધમાં અનુરાગ થવાથી ગંધ વિષયક રિ -પશ્વિન પરિગ્રહથી એ જીવ ગંધયુકત વસ્તુનું પાચળે. વારસાન્નિશો–રસ્પરને રક્ષત્રિયો ઉપાર્જન કરવામાં તથા તેનું રક્ષણ કરવામાં અને તેને પોતાના અને બીજાને ઉપગમાં લગાડવામાં તથા ના am ૨ ૪૬ સહેં-ચ વિચો જ થં સુરઉં એનો વ્યય થવાથી તેમજ વિનાશ થવાથી દુઃખ જ થતો રહે છે. સંમોજા જ સિરિજાયે--સંમોરવાજે કલાકે ઉપગ કાળમાં પણ એ જીવને તે ગંધની તૃતીને લાભ થતો નથી. આથી એ અવસ્થામાં પણ તે સુખી થતું નથી. પા. “ ” ઈત્યાદિ. અન્વયાર્થ–પ્રાણ જ ગતિ –પે કરંત જ્યારે ગંધ વિષયમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy