SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તૃષ્ણાક્ષય કા વર્ણન પહેલાં રૂપાર્દિકેાની મનેાતામાં અને અમનેજ્ઞતામાં જે સાધુ સમભાવવાળા અને છે એમના ચિત્તમાં એ રૂપાદિક કાંઈ પણ બગાડ (ન રાગ અને ન દ્વેષ) કાંઈ કરી શકતા નથી. આ જ વાત કહેવામાં આવેલ છે. આ ગાથામાં એ વાત કહેવામાં આવી છે કે, રૂપાદિક ન તા મનેાજ્ઞ છે અને ન તે અમનેાજ્ઞ છે. રાગ દ્વેષથી જ એનામાં મનેજ્ઞતા અથવા અમનેાતાને જીવ કલ્પિત કરે છે. આ પ્રમાણે કથનમાં ભેદ હાવાથી પુનરૂક્તિના દેષ આવતા નથી, ૧૦૬ રાગ અને દ્વેષને તથા તેના ઉત્પાદનના કારણરૂપ મેહના નિવારણ કરયાના ઉપાચાને કહીને હવે તેના ઉપસ'હાર કરે છે.— i ? ઈત્યાદિ ! અન્વયા—ત્ત્વ પત્રમ્ આ રીતે પૂર્વોક્ત પ્રકારથી છ સંવિદવળાસુઆ સંવનિવનાનુ રાગદ્વેષ મેહરૂપ સ`કાની વિકલ્પનાઓમાં અર્થાત્ રાગદ્વેષ અને માહરૂપ એ સ’કલ્પ સઘળા દોષોનું મૂળ કારણુ છે. આ પ્રકારના વિચા રામાં પદ્રિયમ્સ-સ્થિતમ્ય-ઉદ્યત(ઉદ્યમશીલ) તથા પ્રત્યે સંયા-જ્ઞોનું સંપ ચતઃ એ શબ્દાદિક વિષયા ક્રમ અધના હેતુ નથી પરંતુ રાગાદિક ભાવા જ કાઁબંધના હેતુ છે, આ પ્રમાણે ઇન્દ્રિયાના વિષયભૂત શખ્તાદિકેશના વિષયમાં વિચાર કરવાવાળા સંયમીને સમય સંજ્ઞય-સમતાં સંજ્ઞાયતે મનેાજ્ઞ તેમજ અમનાજ્ઞ શબ્દાદિક વિષચામાં મધ્યસ્થ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. અથવા જીવાદિક પદાર્થોને શુભધ્યાનના વિષય બનાવીને ચિંતન કરવાવાળા સંયમીના પરિણામમાં પરસ્પર જે તુલના થઈ જાય છે. આનુ નામ પણ સમતા છે. એ સમતા અનિવૃત્તિ ખાદર સંપરાય ગુણુસ્થાનમાંજ હાય છે. કેમકે એ ગુણુ સ્થાનમાં રહેવાવાળા અનેક મહાત્માઓના પરિણામ તુલ્ય જ હાય છે. તો-તતઃ આ સમત્વની ભાવનાથી સે–સસ્ય એ મુનિની હોમનુબેનું-કામમુળે શબ્દાદિક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૦૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy