SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્પિણી અવસર્પિણી કાળરૂપ છે. તથા જ્ઞદુનિયાનધન્યા જઘન્ય સ્થિતિ ગંતોષુદુત્ત-અન્તમુહૂતૅમ્ અન્તમુહૂત પ્રમાણુ છે. ૫ ૮ ॥ કાળના પ્રસ્તાવ હાવાથી એમના અન્તર્કાળ કહે છે— • અત્તારું ' ઇત્યાદિ અકાય જીવોં કા નિરૂપણ અન્વયા—પુઢવીનીવાળ – વૃથિવીનીવાનામ્ પૃથવી જીવે સાર્ વિજ્ઞામ-સ્વરે જાયે ત્યક્તે પાતાનું શરીર છેડવાના કોર્ન-ઉત્કૃષ્ટ અન્તરનું ઉત્કૃષ્ટ અંતર બળતારું-અનન્તામ્ અનંતકાળના છે આ અનંતકાળ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તનરૂપ છે. આ નિગેાદની અપેક્ષા જાણવું જોઇએ. તથા નિય બંતોમુદુત્ત-નવ અન્તરમ્ અન્તમુત્તમ્ જઘન્ય અંતર અંતર્મુહૂત્તુ છે. પૃથવીકાય જીવ ઉત્ક રૂપમાં આટલા કાળ સુધી પૃથવી કાયથી નીકળીને અન્ય અકાય આદિમાં ભ્રમણ કરીને ફરીથી તે પૃથવી કાયમાં ઉત્પન્ન થાય છે. એનુ તાત્પર્ય એ છે કે, કેાઈ પૃથવી જીવ જો પૃથવી કાયને પરિત્યાગ કરી દે અને અન્ય કાયમાં જન્મ લઇ લે તે પછીથી ત્યાંથી મરીને ફરીથી તે એજ પૃથવી કાયમાં જન્મે તે તેને વધુમાં વધુ અંતર અનંતકાળના અને ઓછામાં આછુ અંતર એક અંતર્મુહૂર્તનુ પડશે. ॥ ૮૩ ॥ એને જ ભાવથી કહે છે. સિઁ ” ઈત્યાદિ । અન્વયા —સિ—તેષાં આ પૃથવી જીવેાના વિદ્વાä-વિધાનાનિ સૈદ વાલો વળત: વર્ણીની, નવો—નધતઃ ગધની લાલબોસવીતઃ રસની, સ્પર્શની અને સંઠાળ ફૈસલો-સંસ્થાનફેશતઃ સંસ્થાનરૂપ દેશની અપેક્ષા જ્ઞક્ષત્રોન પારાઃ હજારો હાય છે ગાથામાં સહ્રરાઃ” શબ્દ મહુત્વના મેધક છે૫૮૪૫ આ પ્રમાણે પૃથવી જીવાને કહીને હવે સૂત્રકાર જળજીવાને કહે છે— 'दुविहा * ઈત્યાદિ । << અન્વયા—મુદ્ઘમા તદ્દા વાયરા સૂક્ષ્માતથા વોરાઃ સૂક્ષ્મ તથા ખાદરના ભેદથી આપ નીવા—પુનીવા: જળ જીવ બે પ્રકારના છે. પુળો વં-પુનઃ વર્ આ પ્રમાણે તે આ એ પ્રકારના પણ પત્ત્તત્તમવગ્નત્તા તુા-પોતાઃ અવ આપ્તાઃ દિયા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના છે. ા ૮૫ ૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૦૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy