SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ હારી છે. કેમકે, મરણના પછી એ કલેવરને નિહર થતો નથી. નિહર અને અનિહાંર આ બન્ને પ્રકાર ભકતપ્રત્યાખ્યાન ઈંગિત અને પાદપોપગમન આ ત્રમાં હોય છે. સ્થાનાંગસૂત્રમાં પણ આજ વાત કહેલ છે – "पाओवगमणे दुविहे पण्णत्ते-तंजहा-णी हारि मेचेव अणीहारिमेचेव णियम अपडिकम्मे । भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते तंजहा णीहारीमेचेव अणीहारिमेचेव णियमं सपडिकम्मे" ઈંગિત મરણમાં પણ નિરહરિત્વ અનિરહરિત્વમાં બંનેને ભેદ શાસ્ત્ર સંમત છે. મારો હરિ-ગાફાએલ્ય યોf સવિચાર અવિચારમાં, સપરિકર્મ અપરિકમમાં, નિહરિ અનિહરિમાં આ સહુમાં આહારને પરિત્યાગ સમાન છે. તેને આશય એ છે કે, ભક્તપત્યાખ્યાનમાં પિતાની શકિત અન. સાર પાણી વગર બીજા ત્રણ આહાર તથા ચતુવિધ આહારનો પણ પરિત્યાગ થાય છે. ત્યારે ઇગિની મરણ અને પાદપપગમનમાં તે ચારેય પ્રકારના આહારને પરિત્યાગ કરાય છે. આ પ્રમાણે ચતુર્વિધ આહારના પરિત્યાગથી આ સઘળામાં સમાનતા બતાવવામાં આવેલ છે. જે ૧૩ ઉનોકરી કે કલકા વર્ણન હવે ઉનેદરી તપના ભેદને કહે છે –“શોમોવાળું” અન્વયાર્થ–દસ લેતાળું મારું હિચ-ગૂંચતો. ક્ષેત્રો ને મન વેવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા પર્યાયની અપેક્ષા સમય -શૌર્ય અવમોદ તપ સમાન-સમાન સંક્ષેપથી વંચ- પાંચ પ્રકારના બતાવવામાં આવેલ છે. ૧૪ હવે દ્રવ્ય ઉનાદરી કહે છે –“ના” ઈત્યાદિ. અન્વયાર્થ– ર કો હિચિા ચા નાણાઃ જેને જેટલો આહાર છે, તો ઓમ નો જે-તત નવમં ચ 7 એનાથી ઓછું જે ખાય છે તે દ્રવ્યની અપેક્ષા ઉદરિને છે. જેમાં પુરૂષને આહાર બત્રીસ કેળીયાને છે, સ્ત્રીઓના આહાર અઠ્ઠાવીસ કેળીયાને છે, તથા નપુંસકને આહાર વીસકેળીયાને છે. જેને મોઢામાં નાખવાથી મોટું અતિ પહેલું ન થાય એ એક કેળીયાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy