SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયાય—ત ્ામિમૂયક્ષ સરે પચિ ત્તિત્તસ્સ હોમોસા માયા મુÂ ags तत्थावि दुक्खानविमुच्चाई - तृष्णाभिभूतस्य अदत्तहारिणः शब्दे परिग्रहे च ગદ્રશ્ય હોમોષાત્ મા મૂળ ધંતે તજિ સ દુલાર્ ન વિમુખ્ય તૃષ્ણાને વધારનાર એવા મનેાન શબ્દને સાંભળવાની અભિલાષાથી અભિભૂત-લેાભના–વશવતી–ા કારણે સુંદર એવાં ગાવાનાં સાધનાને કાઈ ને પૂછ્યા વગર કે આપ્યા સિવાય લેવાવાળા તથા શબ્દરૂપ પરિગ્રહમાં અસષિ એવા પુરૂષના લાભના દોષથી માયા પ્રધાન અસત્ય ભાષણ વૃદ્ધિગત બને છે. માયા પ્રધાનરૂપ એ અસત્ય ભાષણુના કરવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતા નથી. “મોસસ ” ઇત્યાંદિ ! જા ,, માને અર્થે તેમજ ભાવાથ અગાઉ કહેવામાં આવી ગયેલ છે. ગાથા ૩૧ જુઆ (૪૪૫ એ અને સમાપ્ત કરીને સૂત્રકાર કહે છે— સાઘુત્તÆ '” ઈત્યાદિ. આના અથ જુએ અગાઉ કહેવાઈ ગયેલ ગાથા ૩૨ માં II૪l “ મેન ' ઇત્યાદિ ! આના અર્થ અને ભાવાર્થ આ અધ્યયનની ૩૩ મી ગાથામાં કહેવાઈ ગયેલ છે. ત્યાં તેને અર્થરૂપ ભાવાથથી કહેવામાં આવેલ છે. ત્યાંથી એને અઘ કરવામાં એ શખ્તાને લઈને જોડી લેવા જોઈએ. ૪૬૫ આ પ્રમાણે શબ્દ વિષયક રાગદ્વેષના દેષને કહેવામાં આવેલ છે. હવે તેમાં રાગદ્વેષ ન કરવાના ગુણને કહે છે.—“ સદ્દે” ઈત્યાદિ. આના અર્થ અને ભાવાથને જાણવા માટે ગાથા ૩૪ મી જુએ. IIજણા ધ્રાણેન્દ્રિય કા નિરૂપણ આ પ્રમાણે શ્રોત્રનું પ્રકરણ કહ્યુ હવે પ્રાણનું પ્રકરણ કહેવામાં આવે છે.घाणरस ઈત્યાદિ ! (f "" અન્વયાય—ધાળÆ શાળ ગ્રંથ વયન્તિ-પ્રાળય મળ રાષં યવૃત્તિ ધ્રાણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૮
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy