SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારીકા કથન ઔર ઉપસંહાર અધ્યયન સમાપ્તિ મુનિ પછી શું કરે તે કહે છે –“રિચ” ઈત્યાદિ અન્વયાર્થ–પારિચાઉસT-Trરિતાથઃ જેણે કાત્સગ સમાપ્ત કરેલ હોય એવા મુનિ ગુર્જ વૈણિત્તા–ગુ વન્દિતા ગુરુમહારાજને વંદના કરીને યથાશક્તિ તવં વહિવાિતઃ પ્રતિપદ ચિંતિત તપને સ્વીકાર કરી બ્રિારંથ રિન્ન-સિદ્ધાનાં સંરતવં કુલ “નમોહ્યુ ” આ પાઠને બે વાર ભણે પાપરા હવે અધ્યયનને ઉપસંહાર કરીને કહે છે–“ -ઈત્યાદિ ! અન્વયાર્થ–પત્તા-હર્ષ અનન્તરોકત આ દશ પ્રકારની સામાચારી-સામાવા સામાચારી અને એઇ સામાચારી એ સમયે ચા-સમાન વ્યતિ સરોપથી કહી છે. રિત્તા વહૂ નવા સંસારાજા તિoor રિમિ-ચાં વરિત્રા વવો નવા સંસારના તી જે સામાચારીનું પાલન કરીને અનેક જીવ આ સંસાર સાગરથી પાર થયેલ છે. (જિનિ-રુતિ ત્રવામિ) સુધર્મા સ્વામી જબ્બે સ્વામીને કહે છે કે, હે જમ્બુ ભગવાનની પાસેથી મેં જેવું સાંભળેલ છે તેવું આ તમને કહેલ છે. તે પ૩ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું છવ્વીસમું “સામાચારી” નામનું અધ્યયન સમાસ ૨૬ સતાઇસર્વે અધ્યયન કા પ્રારંભ સત્તાવીસમા અધ્યયનની શરૂઆત સામાચારી નામને છવીસમું અધ્યયન કહેવાઈ ગયેલ છે, હવે આ સત્તાવીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ “ખલુંકીય છે. છવીસમા અધ્યયનનિ સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રમાણે છે–છવીસમા અધ્યયનમાં સામાચારી કહેવામાં આવેલ છે. એ સામાચારી અશઠસરલપણાથી જ પાળી શકાય છે. શઠપણાથી નહીં. અશઠતાનું જ્ઞાન એનાથી વિપરીત જે શઠતા છે. એનું જ્ઞાન થવાથી જ થાય છે. આ કારણે આ અધ્યયનમાં દષ્ટાંતથી શઠતાનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. આ સંબંધને લઈને પ્રારંભ કરાએલા આ અધ્યયનનું આ પ્રથમ સૂત્ર છે. “શેરઈત્યાદિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy