Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બનત્તરશાસ્ત્રમ્ અનંતકાળ અર્થાત અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળને છે. આ નિમેદની અપેક્ષાથી છે અને જયં-નવમ્ જઘન્ય અંતર સંતોમુદુત્તઅન્ન અન્વમુહૂર્તનું છે uuff-uતેષામ્ આ અપકાય જીના વિણાનારું– વિધાનનિ ભેદ વળો જો રાસગો-વતઃ ઘરઃ રાતઃ વર્ણ, ગંધ અને રસ તેમજ સ્પર્શની અપેક્ષાથી તથા વાવિ સંડાસ-વાજ સંસ્થાનેરાતઃ સંસ્થાનરૂપ દેશની અપેક્ષાથી સો -સત્તરાઃ હજારો છે. સહસશઃ પદ બહુતરત્વને ઉપલક્ષક છે. એ ૯૨ છે
વનસ્પતિકાય જીવોં કા નિરૂપણ
પહેલાં અપૂકાયના જીવને કહ્યા હવે વનસ્પતિકાયના જીને કહે છે
દુવિ” ઈત્યાદિ ! અન્વયાર્થ-વારસ નવા સુવિ-વનસ્પતિ નીવાિિવધાઃ વનસ્પતિ જીવ બે પ્રકારના છે, સુહુમા વાયરા સહ-સૂક્ષ્મ વાસ્તથા સૂકમ તથા બાદર પુળો દ્-પુનઃ વમ્ ફરી એજ પ્રમાણે ઘg-qતે આ બંને પ્રકાર પણ પન્નત્તમપઝાપર્યાપ્ત માણાઃ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સુ-દ્વિધા બે પ્રકારનાં છે. ૩
“વાચા'' ઇત્યાદિ
અન્વયાર્થ– ૩ પઝા વાયા-તુ જતા વાર જે પર્યાપ્ત બાદર વનસ્પતિ છવ છે તે-તે તે સુવિ વિયાફિયા-દ્વિવિધ વ્યાયાતા બે પ્રકારના હોય છે.
સારાય તહેવ Tચ-સાધારનારાહ્ય તથૈવ પ્રત્યે એક તે સાધારણ શરીરવાળા અને બીજા પ્રત્યેક શરીરવાળા જે અનંત જીને એક જ શરીર હોય છે તે સાધારણ વનસ્પતિ જીવ છે. તથા જે જીને પિતપોતાનાં ભિન્ન ભિન્ન શરીર હોય છે એ પ્રત્યેક વનસ્પતિ જીવ છે. સાધારણ જીવ એક શરીરના આશ્રયે અનંત રહે છે. તથા પ્રત્યેક જીવ એક શરીરના આશ્રયે એક જ જીવ રહે છે. ૯૪ છે.
‘ત્તેિજ” ઈત્યાદિ |
અન્વયાર્થ–જે પ્રત્યેક વનસ્પતિ જીવ પહેલાં કહેવાયેલ છે તે વાસાબોડી રિચા–તે પ્રત્યેારા અને પ્રર્તિતાઃ તે પ્રત્યેક વનસ્પતિ જીવ અનેક પ્રકારનાં હોય છે. જે પ્રમાણે સુવવા ગુર્મા लयावली तणा तहा वलया पव्वया कुहुणा जलरुहा ओसही हरिय कायया-वृक्षाः गुच्छाः गुल्माः लताः वल्लयः तृणानि तथा वलयानि पर्वगाः कुणुहाः जलरुहा ગોધઃ કૃતિવાચા આગ્ર આદિ વૃક્ષ, વૃન્તા દિ ગુછ નવમાલિકા આદિ ગુલ્મ, ચંપકલતા આદિ લતા, કર્કટિકા આદિ વેલિ તથા ઘાસ આદિ તૃણ,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૧૧