Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંખનાકે ભેદ કા નિરૂપણ
હવે ક્રમ રોગનું વર્ણન કરવા માટે સૂત્રકાર સંલેખનાના ભેદોને પ્રગટ કરે છે–“વાલેવ” ઈત્યાદિ.
અન્વયાર્થનાસવાસારું ઘર શોણિયા સંદ્દા માતરાવલ | 7 હેવના મવતિ સલેખનાના ઉત્કૃષ્ટ કાળ બાર વરસને હોય છે મક્સિમિ ભંવરજૂ-મધ્યમ સંવત્સરમ્ એક વર્ષને કાળ સંખનાને મધ્યકાળ છે.
ન્નિયા જીસ્માતા–કન્યા Tvમાસાનું છ મહિનાને સમય સંખનાને જઘન્ય કાળ છે. દ્રવ્યની અપેક્ષા શરીરના તથા ભાવની અપેક્ષા કષાયને કૃષ કરવા એનું નામ સંલેખના છે. આ સંલેખના ઉત્તમ મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. બાર વર્ષ પ્રમાળ કાળ સુધી જે સંલેખના ધારણ કરવામાં આવે છે તે ઉત્તમ સંલેખના છે. એક વર્ષ પ્રમાણુ કાળ સુધી જે ધારણ કરવામાં આવે છે તે મધ્યમ સંલેખના છે અને છ મહિના સુધી જે આચરવામાં આવે છે તે જઘન્ય સંલેખના છે. જે ૨૫૦ છે.
ઉત્કૃષ્ટ સંલેખનાનો કમગ આ પ્રકારથી છે –“ઢ” ઈત્યાદિ !
અન્વયાર્થ–મે વાત કરત-િકથને વર્ણવતુ પહેલાના ચાર વરસામાં વિર્ડ નિગૂફ રે-વિશતિ નિર્મૂદ્દનં કુર્યાત વિકૃતિ-દૂધ આદિને પરિત્યાગ કરે बिइए वास चउकम्मि-द्वितीये वर्षचतुष्के भी या२ १२सामा विचित्तं तु तवं જ-વિવિત્ર તુ તપશ્ચત વિચિત્ર તપ કરે.
ભાવાર્થ-બાર વર્ષના ત્રણ વિભાગ કરવા જોઈએ. એકેક વિભાગમાં ચાર ચાર વર્ષ આવે છે. આ રીતે ઉત્કૃષ્ટ સંલેખનાં ધારણ કરવાનું તાત્પર્ય એ છે કે, પ્રથમના ચાર વર્ષમાં દુગ્ધાદિક વિકૃતિને પરિત્યાગ કરે. પછીથી બીજા ચાર વર્ષમાં ચતુષ્ટ, ષષ્ટ, અષ્ટમ આદિ વિવિધ પ્રકારની તપસ્યા કરે. અને પારણાના દિવસે કલ્પનીય સઘળી વસ્તુઓ એ લઈ શકે છે. ૨૫૧ 1
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
३४3