Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રીજા ચતુષ્ક વર્ષોમાં શું કરવું જોઈએ એ સૂત્રકાર હવે બતાવે છે– “giતર” ઈત્યાદિ .. અન્વયાર્થ–સુ સંવત- સંવત્સર બે વર્ષ સુધી ઇત્તરમયાન
-પત્તિ બાવાડું થવા એકાન્તર તપ કરવું અને પારણામાં આયંબીલ કરવું તગોતતઃ પછીના અગ્યારમા વરસે એ છ મહિના સુધી નાવિધિ ત
-નાતિ વિષે તપઃ રેતુ અષ્ટમ, દશમ, દ્વાદશ આદિરૂપ કઠણ તપસ્યા ન કરે, તો-તતઃ પછીના છ મહિનામાં વિશિરૃ તરં તુ ઘરે-વિષ્ટ તુ તપશ્ચત અષ્ટમ. દશમ, દ્વાદશ આદિરૂપ કઠણ તપશ્ચર્યા નિયમથી કરે *િ સંવતfમજ્જૈવत्सरे मा मयारमा मा परिमियं चेव आयाम्लं कुजा-परिमितमेव आचाम्ल
ત્ત તે પરિમિત થેડા જ આયંબિલ કરે. બારમા વર્ષમાં નિરંતર આયંબિલ કરે. અગ્યારમા વર્ષમાં ચતુર્થભકત આદિનું પારણાના દિવસે આયંબિલ કરે. આ સૂચનાના નિમિત્ત જ સૂત્રકારે “પરિમિત” શબ્દ ગાથામાં રાખેલ છે. સંવચ્છ-સંવારે બારમા વર્ષમાં તે મુળી-મુનિ મુનિ સિદ્દિવમયાન
નોટીસહિતનાંવાડું – કોટી સહીત પ્રથમ આયંબિલની પર્યત કેટની સાથે સાથે બીજા આયંબિલની પ્રારંભ કેટીને યુકત કરીને, અર્થાત નિરંતર આયંબિલ કરીને, માદ્ધમાસિf–માસાદ્ધિમતિન પંદર દિવસ પહેલાં અથવા એક માસ પહેલાંથી -બાળ આહારનું પ્રત્યાખ્યાન કરી સર્વ જે-તપઃ જોત તપસ્યા કરે અર્થાત્ સંથારો કરે. આ ગાથાઓ દ્વારા ત્રીજા વર્ષ ચતુષ્કમાં મુનિએ શું કરવું જોઈએ આ વાતને સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે. આના દ્વારા સૂત્રકાર એ બતાવી રહ્યા છે કે, એ મુનિ બે વર્ષ સુધી એટલે નવમા અને દશમા વર્ષમાં એકાન્તર તપ કરે અને પારણામાં આયંબિલ કરે. પછી અગ્યારમા વર્ષમાં છ મહિના સુધી ઘણું વિકૃષ્ટ-કઠણ તપસ્યા ન કરે બાદમાં બીજા છ સુધી કઠણ તપસ્યા કરે. અગ્યારમા વર્ષમાં એકાન્તર તપના પારણાના દિવસે જ આયંબિલ કરે. બારમા વર્ષમાં કેટી સહિત આયંબિલ કરે. પછી એક મહિના પહેલાં અથવા પંદર દિવસ પહેલાં આહારને પરિત્યાગ કરી તપસ્યા કરે. અર્થાત્ અંતમાં અનશન કરીને સંથારો કરે. ૨૫૪
સંથારા મેં સ્થિત મુનિની ભાવના કા નિરૂપણ
સંથારે કરેલ મુનિ અશુભ ભાવનાને ત્યાગ કરીને શુભ ભાવના ભાવવી જોઈએ. આ વાતને સૂત્રકાર કહે છે–“#” ઈચ્છાદિ .
- અવયાર્થ—અનશનને સ્વીકાર કરવાવાળા એ મુનિરાજે અનર્થના હેતુ भूत कंदप्पमाभिओगं किव्विसिय मोहं आसुरत्तं एयाओ मरणम्मि विरहिया दुग्गइओ होंति-कंदर्प आभियोग्यं किल्विषिकं मोह आसुरत्वं एताः मरणे विराधिका
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
३४४