Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 360
________________ હવે કાઈ મનુષ્ય જીવ અજીવના ભેદ સાંભળવા માત્રથી તથા તેના શ્રદ્ધાન માત્રથી પેાતાને કૃતાર્થ માની લે છે. આથી એ શંકાને દૂર કરવાને માટે કહે છે— ય નીયમનીવેય ’” ઈત્યાદિ । અન્વયા ——ચ-કૃતિ આ પ્રમાણે નીવાન નીવેચ-નીવાર્ અનીવાંધ જીવ અને અજીવના સ્વરૂપને સો-શ્રુત્વા સાંભળીને અને સહિષળ-શ્રદ્ધાચ “ ભગવાને જે પ્રમાણે કહેલ છે તે સાચું છે” આ રૂપથી શ્રદ્ધાના વિષય शोने जनावीने मुणी सव्वनयाणं अणुमए संजमे रमेज्ज - मुनिः सर्वनयानाम् અનુતે પંચમે મેત મુનિનું એ કવ્ય છે કે, તે નાગમનય આદિ સઘળા નચા દ્વારા માન્ય એવા સંયમમાં સમ્યાન સહિત સમ્યક્ ચારિત્રરૂપ સંયમમાં તત્પર બને. આ ગાથાનું તાત્પય એ છે કે, વસ્તુનું જ્ઞાન અને શ્રદ્ધાન માત્રથી સિદ્ધ નથી. પરંતુ એ જ્ઞાન અને શ્રદ્ધાનને ક્રિયામાં પરિણત કરવાથી સિદ્ધિ હોય છે. ૫૨૪દ્રા સયમમાં તત્પર થને શું કરવું જોઇએ તેને કહે છે-“તો વહૂનિ” ઈત્યાદિ। અન્વયા—તો-તતઃ આ પછી તે મુળ મુનિ માંન વધૂળિ વાસાનિ સામળમનુપાજિયા-રેંજૂનિ વર્ષાળિ શ્રામગ્યમ્ અનુચ ઘણા વર્ષો સુધી સુનિ પણાને પાલન કરીને મેળ મોોળ-અનેન મોન્ટેન આ વક્ષ્યમાણુ તાનુષ્ઠાનરૂપ ક્રમિક ચેગથી વાળ સહિ.-બાસ્માનમ્ સંહિત્ત્વેત પાતાની સ`લેખના કરે. અર્થાત્ દ્રવ્યથી શરીરને અને ભાવથી કષાયાને પાતળા કરે. “ તો बहूणि वासाणि सामण्णमणुपालिया આ વચનથી સૂત્રકારના એવા અભિપ્રાય થાય છે કે, પ્રત્રજ્યા સ્વીકાર કરતાં જ મુનિએ સલેખના ધારણ ન કરવી જોઇએ. કહ્યું પણ છે— "परिपालिओ य दीहो परियाओ वायणा तहा दिण्णा णि प्फोइयाय सीसा सेयं मे અપ્પળો જાવું ।।।।” અર્થાત્ મુનિ પર્યાય મેં' ઘણા સમય સુધી પાલણુ કરેલ છે તથા હું દીક્ષિત શિષ્યાનેપણ વાચના દઇ ચૂકયા છું અને યથાર્યેાગ્ય શિષ્ય સોંપત્તિ પણ મેળવી લીધેલ છે. આથી હવે મારૂ કન્ય છે કે, હું મારૂં કાંઇક કરી લઉં—આમાં જ મારી ભલાઈ છે. અર્થાત્ મધાથી અલાયદા રહીને સ’લેખના ધારણ કરવાંમાં મારૂં હિત છે. આ પ્રમાણે સાધુએ વિચાર કરીને પાછલી અવસ્થામાં સલેખના ધારણ કરવી જોઇએ | ૨૪૯ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ܕܕ ૩૪૨

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372