Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પશેન્દ્રિય નૈરયિક જીવ કા નિરૂપણ
પંચેન્દ્રિય જીવોના વિષયનું કથન આ પ્રમાણે છે –“જિઈત્યાદિ.
અન્વયાર્થ– ૩ વિચગીવા તે ત્રિા વિચાહિયા-ચે તુ વેન્દિરા ચતુર્વિધાઃ ચારચાતા. જે પાંચ ઈન્દ્રિય જીવ ચાર પ્રકારના કહેલ છે. નેચ-નૈરચિવ (૧) નારકીય જવ, તિરિવાર-નિર્ચય (૨) તિર્યંચ છવ, નવા-નાના: (૩) મનુષ્યગતિના જીવ, તથા સેવા-સેવા દેવગતિના જીવ (૪) ૧૫દા
આમાંથી હવે નારકીય જીવોને કહે છે “ને રૂચા” ઈત્યાદિ ! मन्वयार्थ नेरइया सत्तविहा सत्तसु पुढवीसु भवे-नैरयिकाः सप्तविधा सप्तषु पृथिवीषु અવનિત્તનારકીય જીવ સાત પ્રકારના છે અને તે સાત પૃથવીઓ નરકેમાં રહે છે એ સાત પૃથવી આ પ્રમાણે છે-વચનામ–રનામા રત્નપ્રભા, સામા-ફારમાં શર્કરા પ્રભા, રાજુમાં-વહુમા વાલુકાપ્રભા, પંજામા-પરમાં પંકપ્રભા, ધૂમ-ધૂમામ ધૂમપ્રભા, તમા–તમઃ તમપ્રભા, તમતમ-તમતમ તમસ્તમપ્રભા. જે ૧૫૭ છે
રત્નપ્રભા પૃથવીમાં ભવનપતિદેવોનું આવાસસ્થાન છે. આ આવાસસ્થાન રત્નનું બનેલ છે. આની પ્રભા આ પૃથવીમાં વ્યાપ્ત રહે છે જેથી તેના વડે આ પૃથવીનું નામ રત્નપ્રભા એવું પડેલ છે. ૧. શકરા નામ લઘુપાષાણુ ખંડોનું છે તેની આભાના સમાન બીજી ભૂમિની આભા છે જેથી તેનું નામ શર્કરા પ્રમા છે. ૨. રેતીના જેવી જે ભૂમિની કાંતિ છે તેનું નામ વાલુકાપ્રભા છે ૩. પંકનામ કાદવનું છે કાદવના જેવી જેની કાંતિ છે તે પંકપ્રભા છે. ૪. ધુમાડાના જેવી જેની કાંતિ છે તે ધૂમપ્રભા છે. આ ધૂમપ્રભા નરકમાં ધુમાડા જેવા પુદ્ગલેનું પરિણમન થયા કરે છે. ૫. અંધકારના જેવી કાંતિ જે નરકમાં છે તે તમ પ્રભા છે. ૬. તથા ગાઢ અંધકારના જેવી જે પૃથવીની કાંતિ છે તે તમસ્તમપ્રભા છે. ૭. આ પ્રમાણે સાત પૃથવીઓના ભેદથી નારકીય જીવ સાત પ્રકારના કહેવાયા છે. જે ૧૫૮ છે
અન્વયાર્થ–તે સર્વે સાત જન્મ વિવાદિયા તે સર્વે ચોવાઇ gઉો ગ્યાચારઃ આ બધા લોકના એક ભાગમાં રહે છે. અત્તો વર્જિવિમા વોઇંગરઃ પરં વઢિવિમા વદ્યામિ હવે આની પછી કાળવિભાગને કહું છું, આ કાળવિભાગ તેસિં–તેષાં આ નારકીય જીવોના વāિહું-ચતુર્વિધર્મુ ચાર પ્રકારના છે. જે ૧૫૯ છે
અન્વયાર્થ–આ નારકીય જીવ સંતરું ઘg-સંતતિં પ્રાણ પ્રવાહની અપેક્ષાથી ૩રૂચા નાવિકા અનાદિ વિ–૨ અને ૩ નાસિયા-સરિતાદ અનંત છે તથા હિદું -રિત્તિ બાળ આયુસ્થિતિ અને કાળસ્થિતિની અપેક્ષાથી સાચા વિ ચ-સંપન્નવરિયા સાદી અને સાંત છે. ૧૬૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૨ ૨