Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વોશિયા–નિષિવર જ્યોતિર્ષિ દેવ પંવિા -વંવવિધ પાંચ પ્રકારના છે. તET-તથા તથા માળિયા–વૈમાનિજા વૈમાનિક દેવ સુવિ-િિવધાઃ બે પ્રકારના છે. જે ૨૦૪
હવે ભવનવાસી દેવેના નામ કહે છે–“અહુર” ઈત્યાદિ ..
અન્વયાર્થ–માખવાળિો-અવનવાસિનઃ ભવનવાસીઓના દસ પ્રકારના ભેદ આ પ્રકારના છે અણુ-બાપ અસુરકુમાર, નાયુવાળા-રાજા નાગકુમાર, સુપર્ણકુમાર, વિષ્ન-વિરારઃ વિધુતકુમાર, બી-૩ અગ્નિકુમાર, તીવોહી-પોઇચઃ ઉદધિકુમાર, રિત-વિરાર દિકકુમાર, વાચા-વાતા વાયુકુમાર, તથા ળિયા–સ્તનતા સ્વનિતકુમાર, આ સઘળાને કુમાર આ માટે કહેવામાં આવેલ છે કે, તે સઘળા અસુરકુમાર આદિ બાળકૈના જેવા આકાર ધારણ કરે છે તથા બાળકની જેમ જેવાવાળાને તે પ્રિય લાગે છે. ખૂબ સુકુમાર હોય છે, મદુ મધુર અને લલિત બેલે ચાલે છે. સુંદર સુંદર વૈકયીકરૂપ બનાવે છે. કુમારની માફક તેમનું રૂપ, વેશભૂષા, ભાષા વગેરે ઉદ્ધત હોય છે. આભરણ વગેરે પહેરી રાખે છે, શસ્ત્રાદિકને ધારણ કરે છે, યાન વાહન ઉપર સવારી કરે છે. એ અધિક રાગવાળા હોય છે. કાયમ ખેલકદમાં એમને અધિક પ્રીતિ રહ્યા કરે છે. અસુરકુમાર કદાચિત ભવનમાં પણ રહે છે. પરંતુ તે વધુ પ્રમાણમાં આવામાં રહે છે, તેમના આવાસ જુદી જુદી રીતના રત્નની પ્રભાવાળા ચંદરવાઓથી સમન્વિત હોય છે. અસુરકુમારના શરીરની જેવી અવગાહના હોય છે તે અનુસાર આ આવાસનાં પણ પ્રમાણ રહે છે. બાકીના જે નાગકુમાર આદિ કુમાર છે તે આવાસમાં રહેતા નથી પરંત ભવનમાં જ રહે છે. એમનાં એ ભવન બહારથી ગોળ અને અંદરથી ચોરસ હોય છે આ ભવનેને નિચેને ભાગ કમળની દાંડી જેવું હોય છે. ર૦૫
હવે યંતરોનાં નામ કહે છે–“વિજય” ઈત્યાદિ 1.
અન્વયાર્થ—વાળમંત કવિ-ચત્તર કવિધા વ્યન્તર દેવ આઠ પ્રકારના છે તે આ પ્રમાણે છે વિસાયમૂવા-પિરામૂલા: પિશાચ, ભૂત, નવાચ8 યક્ષ, રાજા-રાક્ષસઃ રાક્ષસ, વિસરા-ન્નિરઃ કિનર, વિ. પુરિતા-વિંગ
S: કિં પુરૂષ, મહોબા ધવા-મનો ધર્યા મહારગ, તથા ગાંધર્વ બીજા પણ જે “અrsfoor” વગેરે આઠ વ્યતર બતાવેલ તેને પણ અંતરભાવ આ આઠમાં થઈ જાય છે. જે ૨૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪