Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે જાતિના ભેદ કહે છે–“સંત” ઈત્યાદિ !
અન્વયાર્થ—-પંચ કોરૂાઢયા-વંધા ચોતિરસ્ત્રાઃ પાંચ તિષ્ક દેવ છે તે આ પ્રમાણે છે. ચન્દ્રા ચન્દ્રમા, સૂર-સૂર્યા સૂર્ય નવવIનક્ષત્રા નક્ષત્ર, T-: ગ્રહ અને તારાTM –TIળો: તારાગણ આ
તિષ્ક દેવ ચિા-થતા અઢી દ્વીપની બહાર સ્થિર છે. તથા અઢી દ્વીપમાં વિચારણો-વિવારિખઃ ગતિશિલ છે તે નિરંતર સુમેરૂ પર્વતની પ્રદિક્ષણા કરે છે. અગ્યારસો એકવીસ જોજન મેરૂને છોડીને એનાં વિમાન તેની ચારે દિશાએમાં અબાધિતરૂપથી સતત રીતે પ્રદક્ષિણા કરે છે. જે ૨૦૭
હવે વૈમાનિક દેના ભેદ કહે છે –“રેમiળવા” ઈત્યાદિ /
અન્વયાર્થજે માળિયા રેવા તે સુવિધા વિહિરા-ચે વૈમાનિક સેવા તે ફિવિધા આદ્યાતાજે વૈમાનિક દેવ છે તે બે પ્રકારના બતાવેલ છે તેવા તi gફુવા-પોપટ તથા વરણાતીતાઃ ૧. ક૯પપન તથા ૨. કપાતીત. જેમાં ઈન્દ્ર સામાનિક, ત્રાયશ્ચિંશ, આદિ દસ પ્રકારના દેવોની મર્યાદા હોય તે કહ્યું કહેવાય છે તેની અંદર ઉત્પન્ન થનારા દેવ કહેવપન્ન છે. સૌધર્મ દેવલોકથી લઈને અચુત દેવલોક સુધીના દેવ કપિપપન્ન કહેવાય છે તથા જે દેવલોકમાં આ દસ પ્રકારના દેવોની મર્યાદા નથી હોતી ત્યાંના દેવ ક૯યાતીત કહેવાય છે. આ સઘળા નવ થ્રિવેયક, પાંચ અનુત્તર વિમાનમાં રહેવાવાળા છે, આ વિમાન સૌધર્મ આદિ દેવલેથી ઉપર છે. આ પ્રમાણે કપિપપન્નક અને કહયાતીતના ભેદથી વૈમાનિક દેવ બે પ્રકારના કહેલ છે. જે ૨૦૮ )
હવે કો૫૫ન્ન દેવોના ભેદ કહે છે-“ જોવા” ઈત્યાદિ !
અન્વયાથ–સળવા વારસદ-પ દુરાધા કાપપન્ન વૈમાનિક દેવોના બાર ભેદ આ પ્રકારના છે. સોશ્મીસાણો સમારમાર્દવા મોજા लंतगा महासुका सहस्सारा आणया पाणया तहा अच्चुया-सौधर्मीशानकाः सनत्कुमार माहेन्द्राः ब्रह्मलोकाः लान्तका: महाशुक्राः सहस्राराः आनताः प्राणताः आरणाः તથા મથુરાઃ સૌધર્મો ૧, ઈશાનક ૨ સનતકુમાર ૩ માહેંદ્ર ૪ બ્રહ્મલોક ૫, લા-તક ૬, મહાશુક્ર ૭, સહસ્ત્રાર ૮, આનત ૯, પ્રાણત ૧૦, આરણ ૧૧, અને અશ્રુત ૧૨. રૂતિ વાસુ-તિ વોવ મુઃ આ સઘળા કપપન્ન દેવ બાર પ્રકારના છે. સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં જે દેવ ઉત્પન્ન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૩૪