Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવોં કે સ્થાનાદિ કા નિરૂપણ
હવે એમના સ્થાનાદિકને કહે છે –“ઢોરણ” ઈત્યાદિ !
અન્વયાર્થ-તે સદવે સ્ટોક્સ ઇન્મિ વિવાહિયા-તે સર્વે સોશ્ય gવ થાક્યાતાઃ આ સઘળા વૈમાનિક દેવ લેકના એક વિભાગમાં રહે છે. એવું ભગવાન વીતરાગનું કથન છે. રૂત્તો તે િવદિવટું વિમા યુઝં–ગતઃ તેષાં વર્ષમ્ વઢિવિમા વક્ષ્યામિ હવે આના પછી હું એમના ચાર પ્રકારના કાળવિભાગને કહું છું. તે આ પ્રમાણે છે સંતરું પcqણાચા વિ ગજનવણિયાસત્તતિ પ્રાર્થ અનાદ્રિવાઃ વણિતા સંતતિ પ્રવાહની અપેક્ષાથી અનાદિ તથા અપર્યવાસિત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાંત છે. ૨૧૬ ૨૧૭
દેવોં કી આયુઃ સ્થિતિ કા નિરૂપણ
હવે સૂત્રકાર દેવોની સ્થિતિ બતાવે છે–સા”િ ઈત્યાદિ !
અન્વયાર્થ–મેગા-યાના ભવનવાસીની સ્થિતિ આયુ સ્થિતિ – ઉત્કૃષ્ટની અપેક્ષાથી સાથે #ણાન–સાધિ છું HTTITH થેડીક અધિક એક સાગરોપમના છે આ પ્રમાણે આગળ પણ સાગર શબ્દથી સાગરોપમ સમજવું જોઈએ. પ્રમાણ બે પ્રકારના બતાવેલ છે. લૌકિક પ્રમાણ, અને બીજું લોકોત્તર પ્રમાણે સાગરોપમ પ્રમાણ કાળ લે કેત્તર પ્રમાણ છે. –જ્ઞઘજેન ભવનવાસીઓની આયુરિથતિ જઘન્યની અપેક્ષાથી સુવાસિયા-રાવપૈસન્નિા દસ હજાર (૧૦૦૦૦) વર્ષની છે.
ભાવાર્થ—અહીં ભવનપતિ નિકાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવે છે. તે આ પ્રકારે જાણવી જોઈએ. ભવનપતિ નિકાયના અસુરકુમાર, નાગકુમાર આદિ દસ ભેદ છે. દરેક ભેદના દક્ષિણાધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપથી બબે ઈન્દ્ર છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે-દક્ષિણાઈના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૩૬