Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણ છે તથા ગળં-જઘન્યની અપેક્ષાથી સત્તાના જોવા-સતારા સામાળિ સત્તર સાગરોપમ પ્રમાણ વિચાફિયા-ચહાતા કહેલ છે. ૧૬દા
અન્વયાર્થ–સત્તમ-સમાચાઃ સાતમા નરકની આયુસ્થિતિ ઉત્કૃષ્ટની અપેક્ષા તેરાનોરમ–ત્રવ્રાજૂ સાન તેત્રીસ સાગરોપમ પ્રમાણ તથા sળ–ન જોર જઘન્યની અપેક્ષાથી વાવીરૂં સાજોવા-દાવિંતિકાજોમાળ બાવીસ સાગરોપમ પ્રમાણુ વિવાણિયા-ચાટ્યાતા કહેલ છે. તે ૧૬૭ છે
અન્વયાર્થ–ા કરું તૈયoi વિવાહિયા–વા ગાયુઃ સ્થિતિ નૈથિજાળાં ચાલ્યાના જેટલી જેટલી અને ભિન્ન ભિન્ન નરકમાં નારકિય જેની ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુસ્થિતિ અહીં બતાવવામાં આવેલ છે ના તેસિં जहन्नुक्कोसिया भवे-सैव तेषां जघन्योत्कृष्टिका भवति मेटली ४ मेला आयस्थिति જઘન્ય અને ઉત્કૃષ્ટ એ નારકીય જીવોની જાણવી જોઈએ. મે ૧૬૮ છે
અન્વયાર્થ–એ નારકીય ત્યાંથી નીકળીને ગર્ભજ તીચ અને મનુષ્યમાં પણ જન્મ ધારણ કરે છે ને રૂચાનાચવાનામ્ નારકીય ઇવેનું સ ા વિનિ-સ્ત્ર જ ચ પિતાના શરીરને છોડવાથી તાં-અના અંતરકાળ, ૩ોનં-ઉત્કૃષ્ટ રૂપથી બળતરા-અનન્તશાસ્ત્ર અનન્તકાળ પ્રમાણ છે તથા જઘન્યરૂપથી અન્તર્મુહૂર્તનું છે. આ ઉત્કૃષ્ટ અંતરકાળ નિગાદની અપેક્ષાથી જાણવું જોઈએ તથા જઘન્યકાળ- જ્યારે કેઈ પણ જીવ નરકથી નીકળીને ગર્ભ જ પર્યાપ્ત મમાં ઉત્પન્ન થાય છે અને અંતમુહૂર્ત આયુ સમાપ્ત કરીને કિલષ્ટ અધ્યવસાયના વશથી ફરીથી નરકમાં ઉત્પન્ન થાય છે. તેની અપેક્ષાથી જાણવું જોઈએ. એ ૧૬૯ છે
અન્વયાર્થ–ર્ષિ વાગો બધો સારો વિ જ સંહાસનો સસ્તો विहाणाई-एतेषां वर्णतः गन्धतः रसस्पर्शतः अपि च संस्थानदेशतः सहस्रशः विधानानि આ નારકીય જીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ તથા સંસ્થાનરૂપ દેશની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૨૪