Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મે સુng-તે મેવાનું ને છૂપુત હું હવે તેના ભેદોને કહું છું તે સાંભળअंधिया पोत्तिया मच्छिया मसगा भमरे कीडपयंगे ढिंकणे कंकणे कुक्कुडे सिंगिरिडीय नंदावत्ते विच्छुए डोले भिंगारियाय वियडी अच्छिवेहए अच्छिले माहए अच्छिरोडए विच्छया चित्तपक्खए उहिंजलिया जलकारी निनीया तंबगाईया-अधिका, पुत्तिका, મક્ષિી, મરા પ્રમઃ, શીટઃ, પત, ઢિંઢનઃ વૈશનઃ યુકુટ શ્રેરિટી નંગ वृश्चिकः डोलः भृङ्गारिकाः विरली अभिवेधकः अक्षिला, माहयः अक्षिरोडकः विच्युता રિત્રપક્ષ બન્નઢિા ગઢવી નીનિ તંત્રજાઃ અંબિકા, પુત્તિકા, મક્ષિકા, મશકા, ભ્રમર કીટક પતંગ, ટિંકન, કંકન, કુકકુટ, છંગરીટી, નંદાવર્ત, વીંછી, ડેલ, ભ્રમરી, વિરલી, અક્ષિવેધક અક્ષિલ, માહય, અક્ષિરેઠક, વિચ્છતા, હિંજલિકા, જલકારી નીનિકા, તંબકાદય, આ અંધિકા પુત્તિકાથી માંડીને તંબકાદિ પર્યત સઘળા જીવ ચાર ઈન્દ્રિય જીવ છે તેમાં કેટલાક જીવ અપ્રસિદ્ધ કેટલાક જે તે દેશમાં તથા કેટલાક સર્વત્ર પ્રસિદ્ધ છે. જેમ માખી, મચ્છર, ભ્રમર, પતંગ, વીંછી, રૂ ઘડયા - રૂત વારિન્દ્રિય આ પ્રમાણે પૂર્વોક્ત એ સઘળા જીવ ચારઈન્દ્રિય જીવ છે. વુિં અrપર્વમોચઃ અને આવી રીતે બીજા પણ ચાર ઈન્દ્રિય જીવ છે. તે સરવે-તે સર્વે તે સઘળા ઢોળારૂ રિ-ટોઝ gો લેકના એક ભાગમાં રહે છે. પરિિિરયા-રિર્તિત વીતરાગ પ્રભુએ કહ્યું છે. સંતરું :-સન્તર્તિ પ્રાર્થ આ ચાર ઈન્દ્રિયવાળા જીવ પ્રવાહની અપેક્ષા અનાદિ અને અનંત છે. હું પપુર–ર્તિ પ્રતીત્ય સ્થિતિની અપેક્ષાથી સાદી અને શાંત છે. રાજ્યેવમાતાપરમારન્ આ ચાર ઈન્દ્રિયવાળા જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ છ મહિનાની અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. તેની જાગર્ફિ-સ્થિતિઃ કાયસ્થિતિ એકધારી ચાર ઇન્દ્રિયના શરીરને ન છોડવાથી ઉત્કૃષ્ટ સંખ્યાત કાળની છે. જઘન્ય અંતમુહૂર્તની છે. તેને અંતઅન્તરમ્ અંતર વિરહકાળ નિમેદની અપેક્ષા ઉત્કૃષ્ટ અનંત કાળને અને જઘન્ય અંતમુહૂર્તનું છે. આ ચાર ઈન્દ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનરૂપ દેશની અપેક્ષાથી બીજા પણ ઘણું ભેદ છે. મેં ૧૪૬ થી ૧૫૫ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૨૧