Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધારણ જીવાની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ને અંતર્મુહૂતની છે. આ પ્રમાણે પૂર્વોક્ત ખાદર પર્યાપ્ત પૃથવીકાય અને ખાદર પર્યાપ્ત અપૂકાય જીવાની આગળ કહેવામાં આવનાર ખાદર પ્રૌંસ તેજસ્કાય તથા વાયુવાની આ ઉત્કૃષ્ટ સ્થિતિ હાય છે તથા જધન્ય સ્થિતિ અંતર્મુહૂતની હોય છે. તે કાર્ય અમુત્રો નાળ-તું જાયં અમુષતામ્ પત્તાનામ વનસ્પતિરૂપ શરીરને ન છેડનાર એવા એ પનકાપલક્ષિત સામાન્ય વનસ્પતિ જીવેાની જાતૢિ સ્થિતિઃ કાય સ્થિતિ પોતા—ઉત્કૃષ્ટા ઉત્કૃષ્ટ બળતરૢારું-અનન્તામ્ અનંતકાળની છે તથા નન્નિયા-ધન્યા જઘન્ય સ્થિતિ તોમુન્નુત્ત-અન્તમુદ્ભૂત્ત અન્તમુહૂતની છે. અહીં જે કાસ્થિતિ ઉત્કૃષ્ટ રૂપથી અનંત કાળની કહી છે તે સામાન્યથી વનસ્પતિ જીવાને તથા નિાદ જીવાને આશ્રિત કરીને કહેલ છે. વિશેષરૂપથી આ કાયસ્થિતિ પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ જીવાની અમે બાદર નિગે જીવાની ઉત્કૃષ્ટરૂપથી સીત્તેર કરાડ (૭૦) કરાડ-સાગરાપમ પ્રમાણ છે તથા જઘન્ય રૂપથી અંતમુહૂત પ્રમાણુ જ છે સૂક્ષ્મ નિગેાદ જીવાની તે કાયસ્થિતિ અસ ખ્યાત કાળ ઉત્કૃષ્ટ છે. તથા અન્તર્મુહૂત જઘન્ય છે. આ પ્રમાળ પનક જીવેાની ઉપલક્ષણથી સામાન્ય જીવાની આ સ્થિતિ ખતાવેલ છે. પનક જીવાના ઉપલક્ષણથી સામાન્ય વનસ્પતિ જીવેાના તર્કાળ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળના છે. તાત્પર્ય એ છે કે, કેાઈ જીવ વનસ્પતિકાયથી નીકળીને અને પૃથવી દિ કાર્યામાં ભ્રમણ કરીને ફરીથી ત્યાં ઉત્પન્ન થાય તે તે અસ ંખ્યાતકાળ નિકળી જાય તા પણ ઉત્પન્ન થશે. આ કારણે અંતર અસખ્યાતકાળ પ્રમાણુ બતાવેલ છે. વનસ્પતિકાય સિવાય સમસ્ત પૃથવી આદ્ઘિ કાયાની કાયસ્થિતિ અસંખ્યાત કાળની છે. એથી અન્તર્કાળનું પ્રમાણ એટલું બતાવેલ છે. ! ૧૦૧-૧૦૫ ॥
ત્રસકાય જીવ કા નિરૂપણ
“ સિઁ ” ઈત્યાદિ ।
અન્વયા —પત્તિ-જ્ઞેષાં આ વનસ્પતિ જીવાની વળો રોંધો રસહ્રાસો-તઃ સંધતઃ રસવતઃ વર્ણની અપેક્ષા, ગધની અપેક્ષાથી રસ અને સ્પની અપેક્ષાથી અને સંટાળતો વાવ-સંસ્થાનફેરાતઃ વિસ સ્થાનરૂપ દેશની અપેક્ષાથી પણ વિાળારૂં સદ્ક્ષસો-વિધાનાનિ વારાઃ હજારો ભેદ છે.૧૦૬।। આ પ્રમાણે અહીં સુધી પૃથવીકાય, અસૂકાય, અને વનસ્પતિકાય રૂપ ત્રણ સ્થાવર જીવાનું કથન કરેલ છે હવે ત્રસ જીવેાનું વિવેચન સૂત્રકાર કરે છે—“ દૂષણ ’” ઈત્યાદિ ।
અન્વયા—મ ગાથા દ્વારા સૂત્રકાર એ બતાવે છે કે, -કૃત્તિ આ પ્રમાણે મે -તે આ પૃથવી આદિક તિવિજ્ઞા-ત્રિવિધા ત્રણ પ્રકારના ચાવરા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૧૩