Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 331
________________ સાધારણ જીવાની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ને અંતર્મુહૂતની છે. આ પ્રમાણે પૂર્વોક્ત ખાદર પર્યાપ્ત પૃથવીકાય અને ખાદર પર્યાપ્ત અપૂકાય જીવાની આગળ કહેવામાં આવનાર ખાદર પ્રૌંસ તેજસ્કાય તથા વાયુવાની આ ઉત્કૃષ્ટ સ્થિતિ હાય છે તથા જધન્ય સ્થિતિ અંતર્મુહૂતની હોય છે. તે કાર્ય અમુત્રો નાળ-તું જાયં અમુષતામ્ પત્તાનામ વનસ્પતિરૂપ શરીરને ન છેડનાર એવા એ પનકાપલક્ષિત સામાન્ય વનસ્પતિ જીવેાની જાતૢિ સ્થિતિઃ કાય સ્થિતિ પોતા—ઉત્કૃષ્ટા ઉત્કૃષ્ટ બળતરૢારું-અનન્તામ્ અનંતકાળની છે તથા નન્નિયા-ધન્યા જઘન્ય સ્થિતિ તોમુન્નુત્ત-અન્તમુદ્ભૂત્ત અન્તમુહૂતની છે. અહીં જે કાસ્થિતિ ઉત્કૃષ્ટ રૂપથી અનંત કાળની કહી છે તે સામાન્યથી વનસ્પતિ જીવાને તથા નિાદ જીવાને આશ્રિત કરીને કહેલ છે. વિશેષરૂપથી આ કાયસ્થિતિ પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ જીવાની અમે બાદર નિગે જીવાની ઉત્કૃષ્ટરૂપથી સીત્તેર કરાડ (૭૦) કરાડ-સાગરાપમ પ્રમાણ છે તથા જઘન્ય રૂપથી અંતમુહૂત પ્રમાણુ જ છે સૂક્ષ્મ નિગેાદ જીવાની તે કાયસ્થિતિ અસ ખ્યાત કાળ ઉત્કૃષ્ટ છે. તથા અન્તર્મુહૂત જઘન્ય છે. આ પ્રમાળ પનક જીવેાની ઉપલક્ષણથી સામાન્ય જીવાની આ સ્થિતિ ખતાવેલ છે. પનક જીવાના ઉપલક્ષણથી સામાન્ય વનસ્પતિ જીવેાના તર્કાળ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળના છે. તાત્પર્ય એ છે કે, કેાઈ જીવ વનસ્પતિકાયથી નીકળીને અને પૃથવી દિ કાર્યામાં ભ્રમણ કરીને ફરીથી ત્યાં ઉત્પન્ન થાય તે તે અસ ંખ્યાતકાળ નિકળી જાય તા પણ ઉત્પન્ન થશે. આ કારણે અંતર અસખ્યાતકાળ પ્રમાણુ બતાવેલ છે. વનસ્પતિકાય સિવાય સમસ્ત પૃથવી આદ્ઘિ કાયાની કાયસ્થિતિ અસંખ્યાત કાળની છે. એથી અન્તર્કાળનું પ્રમાણ એટલું બતાવેલ છે. ! ૧૦૧-૧૦૫ ॥ ત્રસકાય જીવ કા નિરૂપણ “ સિઁ ” ઈત્યાદિ । અન્વયા —પત્તિ-જ્ઞેષાં આ વનસ્પતિ જીવાની વળો રોંધો રસહ્રાસો-તઃ સંધતઃ રસવતઃ વર્ણની અપેક્ષા, ગધની અપેક્ષાથી રસ અને સ્પની અપેક્ષાથી અને સંટાળતો વાવ-સંસ્થાનફેરાતઃ વિસ સ્થાનરૂપ દેશની અપેક્ષાથી પણ વિાળારૂં સદ્ક્ષસો-વિધાનાનિ વારાઃ હજારો ભેદ છે.૧૦૬।। આ પ્રમાણે અહીં સુધી પૃથવીકાય, અસૂકાય, અને વનસ્પતિકાય રૂપ ત્રણ સ્થાવર જીવાનું કથન કરેલ છે હવે ત્રસ જીવેાનું વિવેચન સૂત્રકાર કરે છે—“ દૂષણ ’” ઈત્યાદિ । અન્વયા—મ ગાથા દ્વારા સૂત્રકાર એ બતાવે છે કે, -કૃત્તિ આ પ્રમાણે મે -તે આ પૃથવી આદિક તિવિજ્ઞા-ત્રિવિધા ત્રણ પ્રકારના ચાવરા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૩

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372