Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હડતાળ ૧૫ ડિંગળે ૧૬ મનશીલ ૧૭ સસ્યક ૧૮ સમીરક રત્નવિશેષ ૧૯ વિદ્રુમ ૨૦ અન્મવનજન્મવાળુચ-બ*વટમ્ શ્રવાહુના અખરખ ૨૧ અબરખવાળી રતી ૨૨ આ ખાવીસ પૃથવી આદિક વસ્તુએ ખારરૂપ પર્યાસ ખાદર પૃથવી કાયના ભેદ કહેલ છે, મર્માળવિાળા-મળિવિધાનાનિ આ પ્રમાણે તેમાં ચૌદ (૧૪) મણીયાના ભેદ વધારે સમિલિત છે આ બધા મળીને છત્રીસ (૩૬) થઈ જાય છે. એ મણીયાના ચૌદ ભેદ આ પ્રમાણે છે—નોમેગ્નણ થયો બહિન્દુ સ્રોચિપ લેય मरगयमसालगल्ले-गोमेदकः रुचकः अङ्कः स्फटिक : लोहिताक्षश्च मरकतमसाल गल्लः ગામેઢ ૧ રૂચક ૨ અંક સ્ફટિક ૩ લહિતાક્ષ ૪ મરકત ૫ મસારગä દ મુળમોચન વનીજાય-મુજ્ઞમોવર કનીચેં ભૂજમોચક ૭ ઈન્દ્રનીલ ૭ ચંદન ગરિક ૧૦ હું સગભા ૧૧ પુલક ૧૨ ચંદ્રકાંત ૧૩ જળકાન્ત અને સૂર્ય કાન્ત ૧૪ જે પ્રમાણે ભામા શબ્દથી સત્યભામાનું ગ્રહણ થાય છે. એજ પ્રમાણે પૃથવી શબ્દથી શુદ્ધ પૃથ્વીનું ગ્રહણ અહી કરવામાં આવેલ છે. એમાં સાકર ાદિરૂપ પૃથવીની વિવક્ષા રાખવામાં આવેલ નથી. જે લઘુખ ડરૂપમાં પત્થરના ટુકડાઓ અહિં તહીં પડચા હેાય છે એ શર્કરા શબ્દથી ગૃહીત થયેલ છે. રતી પ્રસિદ્ધ છે. પર્વત ઉપરથી ગમડી પડેલા જે સ્થૂળ પત્થર છે તે અહીં ઉપલ શબ્દથી ગૃહીત થયેલ છે. ક્ષાર મૃત્તિકા ( ખારીમાટી )નું નામ ઉષ છે. વણુ દ્રવ્ય વિશેષનું નામ હિં‘ગળેા છે. સસ્યક એક ધાતુ વિશેષ હેાય છે. અજનથી રત્ન વિશેષનું ગ્રડ થયેલ છે. જે મણી કાળા વિશેષ હોય છે તેને રૂચક કહે अंकप्फलिहेय, ,, (ર मरगयम सारगल्ले " " चंदणगेरु य हंसगभे આ ગાથા પદોમાં જે મણી વિશેષ અતાવવામાં આવેલ છે. એ સ્વજાતિય હોવાના કારણે એક એક ભેદમાં જ અંતલોવ કરાયેલ છે. ા ૭૪-૭૭ ॥
છે.
66
પૃથિવીકાય જીવોં કા નિરૂપણ
હવે સૂત્રકાર સૂક્ષ્મ પૃથવીકાય જીવાની પ્રરૂપણા કહે છે—ત્ ર્ ઈત્યાદિ । અન્વયા--હરજીવી વવૃચિચા ખર પૃથવીના –પ્તે આ પૃથવી શર્કરા આદિ છત્તીસાાિ-ટૂત્રિરાત બાન્યાતા છત્રીસ ભેદ કહી દેવામાં આવ્યા છે. તત્ત્વ-તત્ર એ પૃથવી જીવ ભેદોમાં જે સૂક્ષ્મ માદર ભેદ ખતાવવામાં આવેલ છે એનામાં જે સૂક્ષ્મ સજ્ઞક પૃથવી જીવ છે તે ભેદ રહિત છે. આ કારણે તે એક જ પ્રકારના કહેવામાં આવેલ છે, ॥ ૭૮ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
३०७