Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વાધ્યાય કા વર્ણન
સ્વાધ્યાય તપ આ પ્રકારનું છે–“રાજા” ઈત્યાદિ
અન્વયાર્થ–સા પંagi -સ્વાધ્યાય પદ્મધા મવતિ મર્યાદા અનુસાર સારી રીતે અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાય અન્તરંગ તપ છે આ પાંચ પ્રકારનું છે. એ પાંચ પ્રકાર આ છે–વાચTI પુછUT જેવ तहेव परियट्टणा अणुप्पेहा धम्मकहा-वाचना पृच्छना चैव तथैव परिवर्तना अनुप्रेक्षा કથા વાંચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા, વાચના આદિકેને અર્થ પહેલાં ઓગણત્રીસમા અધ્યયનમાં કહેવાઈ ગયેલ છે, ફારૂકા
ધ્યાનતપ ઔર વ્યુત્સર્ગતપ કા વર્ણન
ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે–“હાઉ” ઈત્યાદિ!
અન્વયાર્થ–સુસમાહિ-સુમાહિતઃ સમાહિત સાધુદ્વારા બહાનિ વારિકા -સો વયિત્વા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને પરિત્યાગ કરીને જે કવાણારું જ્ઞાન-ધર્મશુ દવાને જાતિ ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે ધ્યાન ધરવામાં આવે છે તેને જ તીર્થંકરાદિક દેવ ધ્યાન નામનું તપ કહે છેn૩૫
“સારા” ઈત્યાદિ!
અન્વયાર્થ–સચારા વા ને મરવું વારે-વાસનાથને વા. થતું મિક્ષચરિતે સુવામાં, બેસવામાં, અથવા ઉર્થસ્થાન-ઉભારહેવામાં જે ભિક્ષુ વ્યાપૃત થતા નથી. શાયરલ ૩ વિકાસપો-શાયર 7 ટ્યુતઃ આ શારીરિક વાતમાં જે અહંતા તથા મમતાને પરિત્યાગ કરે છે એને જ છો તો રિક્ષિત્તિ-પ૪ તત્ પરિવર્તિતમ્ આ છઠ્ઠા વ્યુત્સર્ગ નામનું અત્યંતર તપ થાય છે. આ વ્યુત્સર્ગ તપ અનેક પ્રકારનું છે. જેવી રીતે કે-“ મારે તદ્દા વિદુર રહો !
જો રહિ મરે મારે જોહાર વાગરિ ..” દ્રવ્ય વ્યસર્ગ તથા ભાવવ્યુત્સર્ગ આમ વ્યુત્સગ બે પ્રકારના હોય છે. જેમાં દ્રવ્યવ્યત્સર્ગ ચાર પ્રકારના છે. ગુણવ્યુત્સર્ગ, દેહવ્યસંગ, ઉપધિવ્યુ. ત્સર્ગ, અને ભક્તવ્યુત્સર્ગ, ભાવવ્યુત્સર્ગ પણ ચાર પ્રકારના છે. કોધવ્યુત્સર્ગ માનવ્રુત્સર્ગ, માયાવ્યુત્સર્ગ અને લેભવ્યુત્સર્ગ. ૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૫ ૬