Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખુણાવાળા હાય છે તે ત્ર્યસ્ત્ર આકારવાળા જાણવા જોઈએ. જે પીઠ આદિની માફક ચાર ખુણાવાળા હોય છે તે ચતુરસ આકારવાળા જાણવા જોઈએ. ઉપરાંત દાંડીની જેવા લાંબા આકારવાળા હોય છે તે આયત સંસ્થાનવાળ જાણવા જોઈએ. રા
હવે આ વર્ણાદિકાના સમૈગને કહે છે- - વાળો ” ઈત્યાદિ.
અન્વયાય—ને—ચઃ જે સ્ક ંધ આદિ પુદ્ગલ વળો-વર્ણતઃ વણુની અપેક્ષા દ્દેિ મવે ઝાઃ મવેત્ કાળા હોય છે. સેન્સઃ તે ગંધમોષતઃ ગધની અપેક્ષાથી મચ્છુ-માચઃ ભાય હાય છે. અર્થાત્ જે વની અપેક્ષા કાળા હાય છે. તે સુગ ંધિત હાઇ શકે છે અને દુષિત પણ હોઇ શકે છે. એવા કાઈ નિયમ નથી કે આવા વર્ણવાળાની નિશ્ચિત થયેલજ ગંધ હાય. આ જ अभागे रसओ फासओ चेव विय संठाणओ भइए - रसतः स्पर्शतः अपि च संस्थाરતવ્ય અભ્યઃ રસ, સ્પર્શ, અને સંસ્થાનની અપેક્ષાથી પણ આમને લાય કરી લેવા જોઈએ. અર્થાત-કાળા હોવા છતાં પણ પૌદ્ગલિક સ્કંધ નિયમિત રસવાળા, નિયમિત સ્પવાળા અને નિયમિત સંસ્થાનવાળા હાતા નથી. ખે ગધ, પાંચ રસ, આઠે સ્પર્શ, પાંચ સંસ્થાન આ બધા મળીને વીસ થાય છે. આ પ્રમાણે એક કાળા રંગના પૌદ્ગલિક ધ વીસ ભંગ વાળા થઈ જાય છે. આ રીતે પાંચે વર્ણના વીસ વીસ ભ ંગાને પ્રાપ્ત કરવાના કારણે વર્ગોના સા ભંગ થઈ જાય છે. આ વાતને સૂત્રકાર આગળ કહેશે. ૫૨૩ા
નિલાદિ વણોં કે ભંગ કા નિરૂપણ
હવે ચાર ગાથાઓથી નીલાદિ વર્ણીના ભંગોને કહે છે—વળો” ઈત્યાદિ. અન્વયાને વળો નીકે મળે-ચો વળે ત્રીજઃ મત્તિ જે વર્ણની અપેક્ષા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૬ ૩