Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે કષાય રસના ભંગોને સૂત્રકાર બતાવે છે–“સલો જાણ” ઈત્યાદિ.
અન્વયાર્થ—- જે સ્કંધ આદિ રો-રાતઃ રસની અપેક્ષાએ વસાણ-પાયઃ કષાય રસવાળા હોય છે. તે ૩- તુ તે વખો મા--વળતઃ માડઃ વર્ણની અપેક્ષાએ ભાજ્ય હોય છે. એ જ પ્રમાણે જો શraો વિ જ કંટાળો મg-fધતઃ શિતઃ અરિ સંથાવત મકાઃ ગાંધ, સ્પર્શ અને સંસ્થાનનો અપેક્ષાએ પણ ભાજ્ય જાણવા જોઈએ. અર્થાત્ જે સ્કંધની અપેક્ષા કષાય રસવાળા હોય છે. તે નિયમિત વર્ણવાળા, નિયમિત ગંધવાળા, તથા નિયમિત સ્પર્શ અને સંસ્થાનવાળા હોય જ એવું નથી એ એનાથી ભાજ્ય જ હોય છે, આથી પાંચ વર્ણોમાંથી કોઈ એક વર્ણ, બે ગંધમાંથી કેઈ એક ગંધ, આઠ સ્પર્શમાંથી કેઈ એક સ્પર્શવાળા હોવાના. આજ રીતે સંસ્થાનમાંથી કઈ એક સંસ્થાન વાળા હોવાના આ પ્રમાણે આ કષાય રસના પણ વીસ ભંગ હોય છે. ૩રા
હવે અમ્લ (ખાટા) રસના ભંગને કહે છે-“રસો ધં”િ ઈત્યાદિ.
અન્વયાર્થ—- જે પોગવિક સ્કધ આદિ રસગો-સંત રસપરિણત હોવાના કારણે આવેછે-અશ્લ–ખાટા રસવાળા હોય છે. –સઃ તે ETUTો મgg-વળતઃ મચઃ વર્ણની અપેક્ષાએ ભાજ્ય હોય છે. આ પ્રમાણે गंधओ फासओ वि य संठाणओ भइए-गंधतः स्पर्शतः अपि च संस्थानतश्च भाज्यः ગંધ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય જાણવા જોઈએ. આ આખ્ત રસના પણ વીસ લંગ હોય છે. જે ૩૩
સ્પર્ષ ભંગ કા નિરૂપણ
હવે મધુર રસના ભંગને કહે છે–“રસો મg” ઈત્યાદિ.
અન્વયાર્થ—- જે સ્કંધ આદિ રો-રતઃ રસ પરિણામથી T=Tg-Hપુરઃ મધુર રસવાળા હોય છે. જે-સઃ એ જurગો-વતઃ વર્ણની અપેક્ષા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૬૭