Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિદ્ધોં કે એકાદિ પ્રદેશોં મેં ચલનસ્વભાવ કા નિરૂપણ
અવગાહના પરમાણુ અાદિના સમાન ચલન સ્વભાવવાળી હોય છે તા સિદ્ધાના એકાદ પ્રદેશેામાં ચલન સ્વભાવ છે શું? તા કહે છે-‘તથ” ઈત્યાાિ અન્વયાથ—જે કારણે મવવવનો મુદ્દામવત્રવોન્મુઃ એ સિદ્ધ ચતુતિરૂપ આ સૉંસારમાં પ્રચો રહિત છે. અને એજ કારણે વારૂં સિદ્ધ્િ યા-ત્તિ સિદ્ધિ તાઃ અન્ય ગતિએની અપેક્ષા શ્રેષ્ઠ ગતિ જે સિદ્ધ ગતિ છે તેને પ્રામ કરી ચૂકવા છે. એજ કારણે મામાના મહામાનાઃ અવ્યાબાધ શાશ્વત સુખને એ ભાગવે છે અને આજ કારણે એ મહાભાગ છે. એત્રા એ સિદ્ધ હોમિ પટ્ટિયા-હોમાત્ર પ્રતિષ્ઠિતા: લેકના અગ્રભાગમાં સદા સ્થિર છે. તેમાં હલનચલન ક્રિયા નથી ભવપ્રપંચ જ ચલન ક્રિયામાં હેતુ હોય છે. એ સિદ્ધોમાં નથી આથી એમનામાં ચલનક્રિયા કઈરીતે થઈ શકે? નથી થઈ શકતી.૬૪ા
-
હવે સિદ્ધોની અવગાહના કહે છે—“ Řદ્દો ’’ઈત્યાદિ ।
અન્વયાથ-રમિશ્મિ અવન્નિ-ત્તમે મને અંતિમ જન્મમાં નૈäિ કો ઉલ્લેષઃ હો.ચેમાં ચ: ઉત્સેધઃ મવત્તિ જે સિદ્ધ થવાવાળા જીવાતુ' જેટલું''ચાપણું અર્થાત્ શરીર પ્રમાણુ હાય છે, તત્તો-તતઃ એ અંતિમ ભવના શરીર પ્રમાણુથી तिभागहिणो - त्रिभागहीना त्री लागे मोछी सिद्धाणोगाहणा भवे - सिद्धानां अवगाहना સવૃતિ એ સિદ્ધોની અવગાહના હોય છે, અંતિમ શરીરથી ત્રીજા ભાગે આછી અવગ્રાહના સિદ્ધ આત્માની આ કારણે બતાવવામાં આવેલ છે કે, એ વખતે શરીરના વિવાને તે આત્મપ્રદેશ પૂરા ભરી દે છે. આ કારણે એ પ્રદેશના ફેલાવમાં કાચ થઇ જાય છે. ચ~
“ વેદતિમાનો યુનિાં તળૂઓ, ત્તિમાળિય ॥” કૃતિ ॥ ૬ ॥ હવે એ સિદ્ધોની કાળથી પ્રરૂપણા કરે છે—દ્ધ પાત્તળ ' ઇત્યાદિ અન્વયા—એ સિદ્ધ ભગવાન ત્તળ વેન વિવક્ષિતોઃ અસહાય રૂપથી વિવક્ષિત થયેલ છે, અર્થાત્ તે સઘળા સ્વતંત્ર છે. એક ખીજાને પરસ્પરમાં સહાયતાની અપેક્ષા નથી. સાચા સવિતાઃ જે કાળમાં તેઓ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે એજ કાળ તેમની સાદી અવસ્થા છે અર્થાત્ એ કાળની અપેક્ષા તે આદિ સહિત છે વિચ-પિ ૨ તથા નવજ્ઞજીિયા-અન્યલિતાઃ અન્ત રહિત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૯૮