Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
63
~િ- अज्जुण
' ઈત્યાદિ ।
અન્વયાથ-સાસા એ ઇષત્પ્રાગભારા પુત્રી—યિત્રી પૃથવીગ ઝુળસુત્ર (મદ્ અનુનનુ નામથી શ્વેત સુવર્ણમય છે, સાવે” નિમ્મટ્ઠા-ત્રમાવેશ નિર્મત્ઝા તથા સ્વભાવથી નિળ છે અને ઉત્તાળાછત્તામંયિા–પુત્તાનૠત્રસંસ્થિતા ઉઘાડેલી છત્રીના જેવી આકારવાળી છે. એવુંનિનવર્હિ મળિયા-બિનવવૈઃ થિતા જીનેન્દ્રદેવે કહ્યું છે. જો કે, (૫૮) અઠાવનમી ગાથામાં આ પૃથવીના આકાર છત્રી જેવા બતાવવામાં આવેલ છે, અને અહીં પણ છત્રી જેવા ખતાવેલ છે. આ પ્રમાણ પુનરૂતિ દોષની પ્રસક્તિ થાય છે. પરંતુ આ રીતે એની નિવૃત્તિ થઈ જાય કે, અઢાવનમી ગાથામાં સામાન્યતય છત્રી જેવું ખતાવેલ છે. જેથી એ કથનમાં અને આ કથનમા વિશેષતા હાવાથી પુનરૂકિત દોષ આવતા નથી. ૫ ૬૧ ૫ બ્રિ—‹ સંä, '” ઈત્યાદિ ।
અન્વયા—તથા આ ઇષત્પ્રાગભારા પૃથવી સંસારશલાદ કુંëવારા શખ, સ્ફટિક અને કુન્દ પુષ્પના જેવા વણુ વાળી છે. આ કારણે એ જંતુરા-પાળવુવા સફેદ છે તથા નિમ્મા-નિર્મષ્ઠા નિળ તેમજ મુદ્દા-ઝુમા શુભ તો સીયાળુ નોયનેમીત્તયાઃ ચોનને આ પ્રાગ્ભારા નામની પૃથવી કે જેનું નામ સીતા અને સિદ્ધ શિલા પણ છે. ઉપર એક જોજન પછી એટલે ચાર ગાઉ પછી હોચતો ત્રિયાદ્રિયો-જોજોન્તઃ ચાન્યાતઃ લોકેાના અંત-સિદ્ધોનુ નિવાસ સ્થાન કહેવામાં આવેલ છે. ॥ ૬૨ ॥
જો સિદ્ધ શિલાથી એક જોજન ઉપર લેાકાન્ત છે તે શું ત્યાં સર્વત્ર સિદ્ધ છે અથવા અન્ય પ્રકારથી છે તેને કહે છે-“નોયલ્સ ” ઈત્યાદિ
અન્વયા-તત્ત્વ લોચળસ વિમોનો હોસો મને-તત્ર ચોનનય ઉપરિતનઃ ૬: જોણઃ મત્તિ ત્યાં યાજનનું ઉપશ્તિન જે કોશ છે. તરસ જોસ ઇસ્માલ્—તસ્ય જોશસ્ય જીમાને એ ક્રેાશના છઠ્ઠા ભાગમાં સિદ્દાળશાળા-સિદ્ધાનનાં અવાદના સિદ્ધોનું અવસ્થાન છે. ચાવીસ આંગળને એક હાથ થાય છે. ચાર હાથનુ એક ધનુષ થાય છે. ખબે હજાર ધનુષના એક કેાષ થાય છે. આના છઠ્ઠો ભાગ (૩૨ )ખત્રીસ આંગળ યુકત ત્રણસે તેત્રીસ ( ૩૩૩) ધનુષ થાય છે. આટલી જગ્યામાં સિદ્ધોના નિવાસ છે. ! ૬૩ શા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૯૭