Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે રૂક્ષ સ્પર્શના ભંગને કહે છે–“જન સુag” ઈત્યાદિ.
અન્વયાર્થ––વઃ જે સ્કંધ આદિ શાસો-સ્પરતઃ સ્પર્શની અપેક્ષાએ સુવા-ક્ષ રૂક્ષ સ્પર્શવાળા હોય છે જે-તઃ તે વળો-વતા વર્ણની અપેક્ષાએ વિકલ્પનીય હોય છે. આ જ પ્રમાણે તે બંધળો રસમો વિજ કંટાળો મા-રસતા વર સંથાવત મકાઃ ગંધની અપેક્ષાએ, રસની અપેક્ષાએ તથા સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે. આનાં પણ પહેલાંની માફક સત્તર ભંગ થાય છે. આ પ્રમાણે કર્કશ સ્પર્શથી લઈને રૂક્ષ સ્પર્શ પર્વત આઠ સ્પર્શીના દરેકના સત્તર–સત્તર ભંગ મેળવતાં સ્પર્શ ગુણ પરિણામની અપેક્ષાએ એકને છત્રીસ (૧૩૬) સંગ થાય છે. ૪૨ છે
સંસ્થાન ભંગ કા નિરૂપણ
હવે વૃત્ત સંસ્થાનના ભેદને કહે છે –“સંતાનો મરે ” ઈત્યાદિ.
અન્વયાર્થ–જે સ્કંધ અંટાળો–સંરથાના સંસ્થાના પરિણામની અપેક્ષાએ જદ્દે-વૃત્તઃ વૃત્ત સંસ્થાનવાળા -મતિ હોય છે - તે સ્કંધ વUT મ-વતઃ માથઃ વર્ણની અપેક્ષાએ ભાજય થાય છે. આજ રીતે ધો રસ चेव भइए से फासओ वि य-गंधतः रसतश्चैव भाज्यः स स्पर्शतोऽपि च ते ગંધની, રસની, તથા સ્પર્શ ગુણની અપેક્ષા પણ ભાજ્ય થાય છે. આ પ્રમાણે વૃત્ત સંસ્થાનવાળા સ્કંધના વર્ણાદિક ભેદની અપેક્ષાએ વીસ ભંગ થાય છે. ૪૪માં
હવે ઋસ સંસ્થાનનાને કહે છે-“સંતાનો અને ત” ઈત્યાદિ.
અન્વયાર્થ–જે સ્કંધ સંદળો-સંસ્થાનતઃ સંસ્થાના પરિણામની અપેક્ષાએ તિ- ચૈસ સંસ્થાનવાળા હોય છે -સઃ તે વખuો-વતઃ વર્ણની મા-માવઃ ભાજ્ય થાય છેઆજ રીતે સેન્સર તે ધશો જશો વેવ વિ જ પોતાનો મgg-iધતઃ રચવ ર સર્વોતઃ માથા ગંધ, રસ, સ્પર્શની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે, એ શ્યસ સંસ્થાનવાળા સ્કંધના વર્ણદિક ભેદે દ્વારા વીસ ભંગ છે. તે ૪૫
હવે ચતુરસ્ત્ર સંસ્થાનના ભેદને કહે છે-સંકળ ને વડર” ઈત્યાદિ.
અન્વયાર્થ––ઃ જે સ્કંધ સંકાળો-હંથાનઃ સંસ્થાના પરિણામની અપેક્ષાએ માવતરન્નઃ મવતિ ચતુરસ સંસ્થાનવાળા હોય છે જે-સઃ તે વા-વળતઃ વર્ણની અપેક્ષાએ મg-માયા ભાજ્ય થાય છે, આજ રીતે જાણો રસગો-ધન રસઃ ગંધ, રસ તથા શાસકો–રતઃ સપર્શની અપેક્ષાએ પણ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૭૦