Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરેલ છે. ત્યારે એમની પ્રરૂપણા કરવી જોઈતી હતી, તે એમની પ્રરૂપણા ન કરતાં પહેલાં સિદ્ધોની પ્રરૂપણા શા માટે કરવામાં આવે છે ?
ઉત્તર—સિદ્ધોના વિષયમાં અલ્પ વક્તવ્ય હવાના કારણે “ સૂચી કટાહે ” ના ન્યાયથી પ્રથમ સિદ્ધાની પ્રરૂપણા કરવામાં આવે છે. ૫ ૪૯ ૫ હવે સૂત્રકાર સિદ્ધોમાં અનેક વિધતા ઉપાધિ ભેદથી કહે છે-“દૂધી” ઈત્યાદિ
અન્વયા ——ી પુરીલિન્દ્રા ચ–સ્રી પુરુષસિદ્ધાઃ સ્ત્રી પર્યાયથી સિદ્ધ, તથા પુરૂષ પર્યાયથી સિદ્ધ, દેવ-તથૈવ આજ પ્રમાણે નપુંસ–નવું લાઃ નપુસક પર્યાયથી સિદ્ધ, સહિને અન્નદ્ધિને તહેવ હિરિને સિદ્ધા-સ્વષ્ટિને અહિને સથવ ત્ર વૃદ્ધિશે સિદ્ધાઃ રોહરણુ તથા સોરકમુખવશ્રિકાદિરૂપ અનગાર લિઙ્ગમાં સિદ્ધ, તથા અન્ય લિઙ્ગ શાકયાદિ વેષમાં સિદ્ધ, અને મરૂદેવીની માફક, ગૃહિ લિઙ્ગમાં સિદ્ધ, તીથ સિદ્ધ, અતીથ સિદ્ધ આ પ્રમાણે સિદ્ધોના ઉપાધિ ભેદથી અનેક ભેદ હોય છે.
સ્ત્રી મોક્ષસમર્થનમ્
હવે સ્ત્રી મુક્તિનું સમર્થન કરવામાં આવે છે.
ગાથામાં “કૂચીપુરિત સિદ્ધા ચ” આ પદથી સ્ત્રિયાને પણ મુક્તિ પદની પ્રાપ્તિનું સમર્થન કરવામાં આવેલ છે. તે આ પ્રકારથી જાણવું જોઈ એ. કોઈ એવું કહે છે કે, સ્ત્રિયાને મુક્તિ થતી નથી. કારણ કે, તે પુરૂષની અપેક્ષાએ હીન છે. જે રીતે નપુંસક વગેરે આની સામે એ પૂછવાનું છે કે, આપ કઈ સ્ટ્રિયાના વિષયમાં મેક્ષના અભાવ સિદ્ધ કરી છે ? શું સામાન્ય શ્રિયામાં અથવા કાઈ વિશેષ સ્ટ્રિયામાં? જો સામાન્ય શ્રિયામાં મુકિત પ્રાપ્તિના અભાવ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
२७२