Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે લઘુ સ્પર્શના ભંગને કહે છે–“Bigો અંદુ” ઈત્યાદિ.
અન્વયાર્થ–૩–ચતુ જે સ્કંધ આદિ રો-wતઃ સ્પર્શ પરિણામથી પરિણત હોવાની અપેક્ષાથી હૃદુ-ઘુ લઘુ સ્પર્શવાળા થાય છે -: તે વાળો-વત્તિઃ વર્ણની અપેક્ષાએ મરૂ-માચઃ ભાજ્ય હોય છે. આ જ પ્રમાણે તે गंधओ रसओ चेव विय संठाणओ भइए-गंधतः रसतश्चैव अपि च संस्थनातश्च भाज्यः ગંધની રસની અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે, અહીંયાં પણ પ્રથમની માફક સત્તર ભંગ થાય છે. મે ૩૮
હવે શીત સ્પર્શના ભંગને કહે છે “જો સચ” ઈત્યાદિ.
અન્વયાર્થ—- જે સ્કંધ આદિ નg-wફતઃ સ્પર્શ પરિણામની અપેક્ષાએ પરિણત હોવાના કારણે નીચા મવરૂ-શીતવા મવતિ શીત સ્પર્શવાળા હોય છે. ૨– તે વાળો મા-વતઃ માચઃ વર્ણની અપેક્ષા ભાજ્ય થાય છે આજ प्रमाणे ते गंधओ रसओ विय संठाणओ भइए -गंधतः रसतः अपि च संस्थानतः મઃ ગંધની, રસની અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે. અહીંયા પણ પ્રથમની માફક સત્તર ભ ગ જાણવા જોઈએ. ૩૯
હવે ઉoણ સ્પર્શના ભંગને કહે છે–“વાસ ” ઈત્યાદિ.
અન્વયાર્થ–- જે સ્કંધ આદિ શાસો-૨પરતઃ સ્પર્શ પરિણામથી પરિણત હોવાના કારણે જ્યારે ૩છઠ્ઠg-૩sળ ઉણુ સ્પર્શવાળા માનવામાં આવે છે ત્યારે જે-સઃ તે વાગો-વતઃ વર્ણની અપેક્ષાએ મરૂ-માથઃ ભાજ્ય થઈ જાય છે. આજ પ્રમાણે તે રસગો વિચ સંતાનો મા-ધતઃ રાતઃ પિ
સંરજાતિમા ગંધની અપેક્ષાએ, રસની અપેક્ષાએ અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે. અહીંયા પણ પ્રથમની માફક સત્તર ભંગ જાણવી જોઈએ હવે નિષ્પ સ્પર્શના ભંગને કહે છે –“fસો નિદ્ધા” ઈત્યાદિ.
અન્વયાર્થ–બે-ચઃ જે કંધ આદિ જાતો-રાતઃ સ્પર્શ પરિણામથી પરિણત હોવાના કારણે જ્યારે નિu–ન્નિધઃ સ્નિગ્ધ સ્પર્શવાળા કહેવામાં આવે છે ત્યારે રેસઃ તે વખગો મા-વતઃ માક્યઃ વર્ણ ગુણની અપેક્ષાએ ભાય થાય છે, જે પ્રમાણે તે ધન રસો વિય વંટાળગા મgu-પર રતિઃ પ = સંથાનિત માર્ચ ગંધ, રસ તથા સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય માનવામાં આવેલ છે. આના પણ પ્રથમની માફક સત્તર ભંગ થાય છે. ૪૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૬૯