Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગંધ અને સ્પર્શવાળા પુદગલ જ છે. આ કારણે તેને રૂપી કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે આઠ પ્રકારના છે.–કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉsણ, સ્નિગ્ધ, અને રૂક્ષ, પત્થર આદિની માફક કેટલાક મુદ્દગલ સ્કંધ કર્કશ હોય છે. આથી તેને કર્કશ ગુણવાળા માનવામાં આવેલ છે. કેટલાક શીરીષ પુષ્પાદિકની માફક મૃદુ સ્પર્શવાળા હોય છે, કેટલાક હિરા આદિની માફક ગુરૂ સ્પર્શવાળા હોય છે, કેટલાક અતુલાદિક (આકડાનું રૂ)ની માફક લઘુ સ્પર્શવાળા હોય છે, કેટલાક પાણી આદિની માફક ઠંડા સ્પર્શવાળા હોય છે, કેટલાક અગ્નિ આદિની માકક ઉણુ સ્પર્શવાળા હોય છે, કેટલાક ધી આદિની માફક સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. તથા કેટલાક ભસ્મ, ખાખ આદિની માફક રૂલ સ્વભાવવાળા હોય છે. પુદ્ગલને સ્વભાવ જ પુરણ ગલન થવાનું જ છે. આ કારણે જ તેને પુદગલ કહેવામાં આવેલ છે. પુદ્ગલ સ્કંધ આદિમાં જ્યાં એક ગુણ હશે, ત્યાં બીજા ગુણે પણ હશે. એવું નથી કે, ક્યાંક એક સ્પર્શગુણ હાય, અને કયાંક એકલે રૂપાદિગુણ હોય આ ચારે અવિનાભાવી છે. ૨૦૨૧
|
સંસ્થાન કો લેકર સ્કંધ પરમાણુ કા નિરૂપણ
હવે સંસ્થાનને લઈને કહે છે –“કાજલ” ઈત્યાદિ. અન્વયાર્થ– –ચે તુ જે પુદ્ગલ સ્કંધ આદિ સંગાળશો રચા-સંસ્થાના પરિળતા સંસ્થાનરૂપ આકારથી પરિણત થાય છે, તે-તે તે વંચ જત્તિયાપંચધા પ્રતિસાદ પાંચ પ્રકારનાં કહેવામાં આવેલ છે પરિમંકા વટ્ટ સંસા જ માયા–રિમeટાઃ વૃત્તા ત્રસાદ તુરન્નાદ કરાવતા પરિમંડળ આકારવાળાં, વૃત્ત આકારવાળાં, વ્યસ આકારવાળાં, ચતુરસ્ત્ર આકારવાળા, અને આયત આકારવાળા, જે આકારમાં વચમાં છેદ હોય તથા જે ગોળ હોય તે વલયની માફક પરિમંડળ આકારવાળા જાણવા જેઈ એ, જે ઝાલરની માફક વચમાં સંપૂર્ણ હોય તે વૃત્ત આકારવાળા જાણવા જોઈએ. જે શીગેડાના ફળની જેવા ત્રણ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૬ ૨