Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
THસંચમાર મવતિ ત્રણ સાગરેપમ તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તથા કોસા-થ્રષ્ટા ઉત્કૃષ્ટ સ્થિતિ હતી પત્તિમોત્તમ અસંa મ-રાધીન પરોપકારીમાાં દસસાગરોપમ તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આ નીલેશ્યાની જઘન્ય સ્થિતિ વાલુકા પ્રભામાં છે, તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ધૂમપ્રભામાં છે. તાત્પર્ય એ છે કે, વાલુકા પ્રજામાં કાપતલેશ્યા અને નીલલેશ્યા છે. પંકપ્રભામાં નીલલેશ્યા છે. ધૂમ પ્રભામાં નલલેશ્યા અને કૃષ્ણ લેશ્યા છે. આથી નલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ધૂમ પ્રભામાં બતાવવામાં આવેલ છે. અને જઘન્ય સ્થિતિ વાલુકામાં છે. રા.
હવે કૃષ્ણલેસ્થાની સ્થિતિ કહે છે–“સી ” ઈત્યાદિ !
અન્વયાર્થી—વિઠ્ઠલાણ-wહેવાચા કૃષ્ણલેશ્યાની બનિયા-કન્યા જઘન્ય સ્થિતિ સહ પઢિોવ નવમાત્રા વધીનું પત્યોમાાંચેચમા દસ સાગર અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તથા કોસા-કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ તેરી સારું-ત્રદ્ધિરાત્ સારાત્ તેત્રીશ સાગરની છે. કૃષ્ણલેશ્યા ધૂમ પ્રભાથી શરૂ થઈને તમસ્તમા નામના સાતમા નરક સુધી હોય છે. આથી એની જઘન્ય સ્થિતિ ધૂમ પ્રભામાં તથા ઉત્કૃષ્ટ સ્થિતિ તમસ્તમામાં જાણવી જોઈએ. મારા
નારકીના જીવની સ્થાની સ્થિતિને ઉપસંહાર કરીને શ્રી સુધર્માસ્વામી તિયચ, મનુષ્ય અને દેવોની લેશ્યાઓની સ્થિતિને કહે છે–“gણા” ઈત્યાદિ.
અન્વયાર્થ—gar ને ફાળે જાય નળિયા હોર્ડ–ષા નારા યાત્ત સ્થિતિઃ પિતા મવતિ આ નારકીના ની લશ્યાની સ્થિતિ મેં કહી છે તેનાततः परम् ईतिरियमाणुस्साण देवाणं वुच्छामि-तिरश्चां मनुष्याणां देवानां વક્ષ્યામિ તિર્યચમનુષ્ય તથા દેવેની લેસ્થાની સ્થિતિ કહું છું પાકકા
“અન્તો મુદુત્તમ ઉં” ઈત્યાદિ !
અન્વયાર્થ–ષહિં હિં–નિ ચરિમન જે જે પૃથ્વીકાયાદિકમાં અને સંસ્કિમ મનુષ્ય આદિમાં તથા તિર્યંચ અને મનુષ્યમાં રાજા જે કણ દેશ આદિ સંભવિત હોય છે. એ ટેરવા -ચાનાં સ્થિતિ વેશ્યાઓની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ સન્તોમુત્તમ–ત્તમુહૂર્તમામ કેવળ અંતર્મહત જ છે. એ લેશ્યાઓ પૈકી કેટલીક વેશ્યાએ કોઈ કઈ જગ્યાએ સંભવિત હોય છે. જેમપૃથ્વી કાયિક જીવમાં કૃષ્ણ શ્યાથી લઈને તેલેશ્યા સુધીની ચાર લેસ્યાઓ હોય છે. અપૂકાયિક જીવોમાં તથા વનસ્પતિ કાયિક જીમાં પણ એ ચાર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૩૪