Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેલશ્યાની સ્થિતિ બતાવવા માટે આગળની ગાથા કહે છે –“તે પરં–તેન ” ઈત્યાદિ !
અન્વયાર્થ–સૂત્રકાર આ ગાથા દ્વારા એવું કહે છે કે, હું તેના પतेन परम् वे पूरित ४थन ४ा पछी भवणवइ - बाण मंतर-जोइस-वेमाणियाण सुरगणाणं तेउलेसा जहा होइ तहा वोच्छामि-भवनपति बाणव्यन्तरज्योतिर्वैमानिकानां સુરજબાનાં સેના વથા મવતિ તથા વક્ષ્યામિ ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી, અને વિમાનિક દેવોમાં તેજેશ્યા જે પ્રકારની હોય છે તેને પ્રકાર કહું છું. ૫૧
“જ્ઞાન્ટિબોવમં” ઈત્યાદિ!
અન્વયાર્થક-તેના તેજોલશ્યાની નનં-ઝઘવા જઘન્ય સ્થિતિ નાઝિઓવયં-લ્યોપમન્ એક પલ્યની હોય છે. તથા કોલ–ડીઝ ઉત્કૃષ્ટ स्थिति पालियमसंखेज्जेणं भागेण दुन्नहिया सोगरा होइ-पल्योयमासंख्येयभागेन अधिके દે સાપને મવતિ એક પત્યના અસંખ્યાતમાં ભાગ અધિક બે સાગરેપમ પ્રમાણ છે. અહીં તેજેશ્યાની જે આ સ્થિતિ બતાવેલ છે તે વિમાનિક દેવાની અપેક્ષાઓ જાણવી જોઈએ. કેમકે, સૌધર્મ અને ઈશાન સ્વર્ગના દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી છે સૌધર્મ સ્વર્ગના દેવેની જઘન્ય સ્થિતિ એક પાપમની તથા ઈશાન સ્વર્ગના દેવોની એક પોપમથી શેડીક વધુ છે. તથા આ બને સ્વર્ગોમાં ઉત્કૃ સ્થિતિ ક્રમશઃ સાગરોપમ તથા એથી ઘેાડી વધુ બે સાગરેપમની છે. એ જ રીતે ભવનપતિ અને વ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર (૧૦૦૦૦) વર્ષની છે. તથા ભવન, પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમથી અધિક છે. અને વ્યંતરેની એક પલ્યોપમ પ્રમાણ છે. જ્યાતિષી દેવોની એક પાપમના આઠમા ભાગ પ્રમાણુ જઘન્ય સ્થિતિ છે. તથા એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, આથી જિનદેવ નિકાયની જેટલી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ અહીં બતાવવામાં આવેલ છે તેજ સ્થિતિ છે તે નિકામાં તેજલેશ્યાની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી જોઈએ. પરા
આ પ્રમાણે અહીં સુધી અપ્રશસ્ત લેશ્યાઓની સ્થિતિ કહેવામાં આવેલ છે. હવે પ્રશસ્ત લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે. એમાં સર્વ પ્રથમ તેજેતેશ્યાની સ્થિતિ દેખાડવામાં આવે છે-“તવાણëાણ ઈત્યાદિ !
અન્વયાર્થ–નવારકા-રવિહુન્નાળિ દસ હજાર ( ૧૦૦૦૦) વર્ષની તેવા–સેકસઃ તેજલેશ્યાની ક્રિયા દર્ફ -ચિવા રિથતિ માસ જઘન્ય સ્થિતિ છે. તથા જોવામાં ટુરનુણી-પોપસિંહથેચમાં ર તૌ ઉથી પોપમના અસંખ્યાતમા ભાગથી અધિક બે સાગર પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ ગાથા દ્વારા નિકાયના ભેદની અપેક્ષાએ જ લેશ્યાની સ્થિતિ કહેવામાં આવેલ છે. અહીં દસ હજાર (૧૦૦૦૦) વર્ષની જેલયાની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૩ ૭