Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવ કે દો પ્રકાર કા નિરૂપણ
જીવ અજીવની પ્રરૂપણા કરતાં સૂત્રકાર સ્વલ્પ હોવાના કારણે પ્રથમ અજીવની પ્રરૂપણા કરે છે વિળો ’” ઇત્યાદિ
66
અન્નયાથ -અનીવા-અનીવાઃ અજીવ દ્રવ્ય વિખોડવીચ-વિઘ્ન: અમ વિળક્ષ રૂપી અને અરૂપીના ભેદથી સ્તુવિદ્ા મને- દ્વિવિધા મવન્તિ એ પ્રકારનાં હાય છે અવિ-અળિઃ અરૂપી દ્રવ્ય રસાવુત્તા-વાયા પ્રોŌા દસ પ્રકારના કહેવાયેલા છે. તથા વિળો વિદ્ય-વિનઃ ચતુર્વિધા રૂપી દ્રવ્ય ચાર પ્રકારના કહેવાયેલ છે.
ભાવા —જેનામાં ચેતના ન જાય એ અજીવ છે. એ અજીવ રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારનાં છે. રૂપી નામ ભૂત છે. અર્થાત્, રૂપ, રસ, ગધ અને સ્પર્શ, આ ચાર ગુણે જેનામાં હાય છે તે ભૂત છે. એ ન હોય તે અમૂત છે. અરૂપી અજીવ દસ પ્રકારના અને રૂપી આજીવ ચાર પ્રકારના છે ॥ ૪ ॥
અરૂપી અજીવોં કે દશ ભેદ કા નિરૂપણ
અરૂપી અજીવાના દસ પ્રકાર આ છે—“ ધર્મથિક્ ” ઇત્યાદિ । અન્વયા પયિાણ તદ્દેણે તપણે ચ ધમ્મ તલ તેણે તત્ત્વો ચ બનાવે तस्स देसे तप्स से य अद्धासमए चेव दसहा भवे- धर्मास्तिकायः तदेशः देश्प्रदेशश्च अधर्मास्तिकायः तस्य देशः तत्प्रदेशश्व आकाशं तम्य देशः तत्प्रदेशश्व अद्धासमयश्चेति दशधा भवंति ધમ સ્તિકાય, ધર્માસ્તિકાયદેશ, ધર્માસ્તિકાયપ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિક્રાયદેશ, અધર્માસ્તિકાયપ્રદેશ, આકાશ, આકાશદેશ, આકાશપ્રદેશ, અને અક્થાસમય, આ અરૂપી દ્રવ્યના દસ ભેદ્ય છે. ગતિ સ્વભાવવાળા
જીવ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૧