Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધર્માદિ કા નિરૂપણ
હવે એજ ધર્મ અધમ આકાશ અને કાળને ક્ષેત્રથી કહે છે–“ઘNTજો” ઈત્યાદિ
અન્વયાર્થ–ધHIધ વોર રોમિત્તા વિયાષ્ટ્રિયા- ૌ us ઢો. માત્ર ચાલ્યા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય લોકાકાશના પરિણામ કહેવામાં આવેલ છે. અર્થાતુ-જે પ્રમાણે કાકાશના અસંખ્યાત પ્રદેશ છે. એ જ પ્રમાણે આ બને દ્રવ્યના પ્રદેશ પણ અસંખ્યાત છે. તથા
એ મને દ્રવ્ય કાકાશને વ્યાપ્ત કરી એમાં રહેલાં છે. અથવા આ બને દ્રવ્યોથી આકાશને જેટલે પ્રદેશ વ્યાપ્ત થઈ રહેલ છે એજ લોકાકાશ છે. કદાચ એવું માનવામાં ન આવે અને એવું કહેવામાં આવે કે, આ બને હસ્ય અલોકને પણ વ્યાપ્ત કરી રહેલ છે તે જીવ અને પગના પ્રચારનો સદભાવ ત્યાં પણ માનવો પડશે. તથા અલોકાકાશમાં લોકાકાશને વ્યવહાર થવાને પ્રસંગે ઉપસ્થિત થશે. પરંતુ આવી વાત છે જ નહીં. એથી એ માનવું ઉચિત છે કે, એ બે દ્રવ્ય ફક્ત લોકાકાશમાં જ વ્યાપ્ત છે. પરંતુ જે Tiાવાશે આકાશ દ્રવ્ય છે તે સ્ટોmોને-હોજાઢો લોકમાં પણ છે, 2 અલોકમાં પણ છે. કેમકે આકાશની વ્યાપકતા સઘળે સ્થળે માનવામાં આવેલ છે. રમણ સમયત્તિ – સમયઃ સમયક્ષેત્રમ્ સમય, અધાસમય, સમયક્ષેત્રમાં છે. અર્થાત અધ્યા સમયની વૃત્તિ મનુષ્યલોકમાં જ છે. આગળ નથી. આવલિકા આદિની કલ્પનાને સમય મૂલક હોવાથી આવલિકા આદિ પણ આજ ક્ષેત્રમાં છે. આનાથી બહારના ક્ષેત્રમાં નથી. | ૭ |
કાલ સે ધર્માદિ કા નિરૂપણ
હવે આજ પદાર્થોને કાળથી કહે છે–“ધધારાઈત્યાદિ .
અન્વયાર્થ–પથHTHI Uણ તિક્સિ વિ લાફા પsઝવરિયા જેવધર્માધારણા પતે ત્રથstવ અનાશિઃ કપાસિતાધૈવ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય. અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્ય અનાદિ અને અનંત છે. સવદત્ત વિશારદાસદ્ધાંતુ ચાલ્યાતા. આ કારણે એને સર્વાધ્ધા કહેલ છે. અર્થાત્ એ સર્વકાળમાં વ્યાપ્ત મનાયેલ છે. એ કઈ પણ સમય ન હતો કે જ્યારે આ ત્રણે ન હતાં. તથા વર્તમાનમાં પણ એ કઈ સમય નથી જેમાં એ ન હોય. તથા વર્તમાનમાં પણ એવો કેઈસમય નથી જેમાં એ ન હોય. તથા ભવિષ્યમાં પણ એ કઇ સમય આવવાનો નથી કે, જેમાં આ ત્રણ ન રહેતા હોય કેઈ પણ સમયમાં આ પિતાના સ્વરૂપને પરિત્યાગ કરતા નથી. આ કારણે જ એ નિત્ય છે | ૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૩