Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરમાણુ એ એજ ભેદરૂપી પુદ્ગલ દ્રવ્યનાં છે એવું કહે છે.-જ્ઞેળ’ ઈત્યાદિ
અન્વયા —પત્તળ વધા પુત્ત્તળ પરમાણુ ચ-ત્ત્વન સ્વધાઃ પૃથવેન પરમાણુ જ્યારે અનેક પુદ્દગલ પરમાણુ પરસ્પરમાં એક જ ભાવરૂપે જોડાઇ જાય છે ત્યારે એ સ્થિતિમાં તેની કોંધ સંજ્ઞા થઈ જાય છે, આ સ્કંધામાં એ પુદ્દગલ પરમાણુએથી લઈને સખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણુઓને સંગ્રહ થાય છે. ફક્ત એક નિર′શ પુદ્ગલ જે સ્મુધથી જુદા રૂપમાં ડાય છે તે પરમાણુ છે આ રીતે એ સ્કંધ અને પરમાણુની ઓળખાણુ બતાવવામાં આવેલ છે. હવે કાઇ એવી ખાશ કા કરે કે, પરમાણુ કઈ રીતે ઉત્પન્ન થાય છે ? ત્યારે તેના ઉત્તરમાં આ ગાથાના એવા અર્થ કરવા જોઈએ ટુ-એ એ પ્રદેશવાળા ધ તથા અસખ્યાત પ્રદેશવાળા સ્કંધ, અને અનંત પ્રદેશવાળા કધ અથવા અનંતાનંત પ્રદેશવાળો કોંધ, ક્રમશઃ બે પુદ્ગલ પરમાણુઓના એક પરિણામરૂપ સધાતથી, સખ્યાત પુદ્ગલ પરમાણુના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૫૫