Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિણામમાં વિવિધતા છે એકરૂપતા નથી. આથી જ અહી એના આધારનુ અનેક રૂપથી ભજના અથવા વિકલ્પથી બતાવવામાં આવેલ છે. એથી આ પરિણતીની વિચિત્રતાથી બહુતર પ્રદેશે પચિત પણ સ્કંધ કેટલાક તે એવા હાય છે જે લેાકાકાશના એક પ્રદેશમા રાકાય છે અને કેટલાક એવા હાય છે કે જે બે પ્રદેશેામાં રાકાય છે. આજ પ્રમાણે કેટલાક પુદ્ગલ સ્કંધ એવા હાય છે કે, તે સ ંખ્યાત પ્રદેશ પરિમિત લેાકાકાશમાં તથા અસંખ્યાત પ્રદેશ પરિમિત લેાકાકાશમાં અથવા તે સકળ લેાકાકાશમાં પણ રોકાય છે. સારાંશ આના એ છે કે, આધારભૂત ક્ષેત્રના પ્રદેશેાની સંખ્યા આધેયભૂત પુદ્ગલ પરમાણુઓની સંખ્યાથી ઓછી અથવા એની ખરાબર હોય છે. વધારે નહીં, એટલે કે, એક પરમાણું એક જ આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. પરદ્રયણક એક આકાશના પ્રદેશમાં રોકાઇ શકે છે, અને એ પ્રદેશમાં પણ રહી શકે છે. આજ પ્રમાણે ઉત્તરાત્તર સખ્યામાં વધારા થતાં થતાં ત્રણ, ચાર એમ વધારા થતા રહે છે. સંખ્યાતાણુક કોંધ એક પ્રદેશ, એ પ્રેદેશ, ત્રણ પ્રદેશ, આ રીતે સખ્યાત પ્રદેશ ક્ષેત્રમાં રહી શકે છે. સખ્યાબંધ કંધના રહેવા માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી. અસંખ્યાતાણુક કધ એક પ્રદેશથી લઈને વધુમાં વધુ પાતાની ખાખરની અસ ંખ્યાત સ ંખ્યાવાળા આકાશ પ્રદેશમાં રહી શકે છે. આ પ્રમાણે અનન્તાણુક અને અનન્તા અનંત સધ પણ એક પ્રદેશ, એ પ્રદેશ ઈત્યાદિ ક્રમથી વધતાં વધતાં સખાત પ્રદેશ અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે, એને રહેવા માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની આવશ્યકતા રહેતી નથી. જેમ પુદ્ગલ દ્રવ્યના સહુથી મોટી સ્કંધ જેને અચિત મહાસ્ક ધ કહેવામાં આવે છે અને જે અનંતા અનત અણુએથી ખનેલ હોય છે. અસ`ખ્યાત પ્રદેશવાળા આ લેાકાકાશમાં સમાઈ જાય છે।૧૧।
અન્વયા-ફતો-વ્રતઃ પરમ્ આ ક્ષેત્ર પ્રરૂપણાની પછી હવે હું તે×િतेषाम् मे ६ महिना चउव्विहं कालविभागं वुच्छ - चतुर्विधं कालविभागं वक्ष्ये આદિ અનાદિ સપ વસિત, અપવસિતના ભેદથી ચાર પ્રકારના કાળવિભાગને કહું છું. આ ખારમી ગાથા એ પઢવાની છે. ॥ ૧૨ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૮