Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કુશો-: પાંત્રીસમા અધ્યયનને ભાવ સાંભળ્યા પછી હવે હું તમને નીerનીવવિત્તિ-કીવાનીવવિદિ જીવ અને અજીવન વિભાગને સંભળાવું છું. તે તમે તે મે-મે મારી પાસેથી મા-હમન એકાગ્રચિત્ત બનીને જેદ-શ્રVર સાંભળે. કાળઝાળ મિલ્લુ રંગને નય-ચાં જ્ઞાતિના મિક્ષ
જે સવ્યસ્થ જે જીવાજીવવિભક્તિને સાંભળીને ભિક્ષુ સંયમની આરાધના કરવામાં સારી રીતે પ્રયત્ન કરવાવાળા બની જાય છે. | ૧ |
- જ્યાં સુધી જીવ અને અજીવન વિભાગને સાધુ સમજી લેતા નથી ત્યાં સુધી સંયમની આરાધનામાં તેને પ્રયત્ન સફળ થતા નથી. આથી સૂત્રકાર જવા જીવન વિભાગના પ્રસંગથી લંકા લેકના વિભાગને કહે છે –“નવા જેવ” ઈત્યાદિ
અન્વયાર્થ–નીવાવ બગીવા ચ-નીવાવ બનવા જીવ અને અજીવરૂપ g-w: આ હા વિચારણ-ઢો. દયારાતઃ લેક છે એવું તીર્થકર આદિ ગણધરએ કહેલ છે. યથાયોગ આધાર આધેય ભાવરૂપથી વર્તમાન જીવ અને અજીવોમાં લોકાત્મકતા છે. અનીસમાણે-અનીવાર નવાર અજીવને અંશ અજીવ દેશ છે અને એ અજીવ દેશ ધર્મ અધર્મ આદિ દ્રવ્ય રહિત કેવળ આકાશ સ્વરૂપ છે. જો તે વિચારણ-કોસઃ વ્યાચારઃ આને જ તીર્થકર આદિ અલોક કહે છે. | ૨ ||
અન્વયાર્થ–હવે જીવ અજીવની પ્રરૂપણ કહે છે –“a” ઈત્યાદિ. તાજેતરવરઃ દ્રવ્યને આશ્રિત કરીને, વેરો-ક્ષેત્રતઃ ક્ષેત્રને આશ્રિત કરીને, જાઢી-ઢતઃ કાળને આશ્રિત કરીને, માવો-માવતઃ ભાવને આશ્રિત કરીને, તેહિં નવા બનવા જતેષાં નવાનાં મળવાનાં જ જીવ અને અજીની પ્રરૂપણ થાય છે.
ભાવાર્થ-જીવ અને અજીવ દ્રવ્યની પ્રરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષા કરીને કહેવામાં આવેલ છે, જેમ એવું કહેવું કે, આ દ્રવ્ય છે, અને આના આટલા ભેદ છે. આ દ્રવ્યની અપેક્ષાએ જીવ અને અજીવની પ્રરૂપણ છે. આ દ્રવ્ય આટલા સમયની સ્થિતિવાળું છે, કાળની અપેક્ષાએ એની પ્રરૂપણા છે. આ એના પર્યાય છે એ પ્રકારનું કહેવું ભાવની અપેક્ષાએ એની પ્રરૂપણ છે. ૩.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૦