Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેશ્યાઓ હોય છે. નારકીના જીની માફક તેજસ્કાયિક, વાયુકાયિક, અને બે ઈન્દ્રિયવાળા જીવમાં, ત્રણ ઇન્દ્રિયવાળા જીમાં તથા ચાર ઈન્દ્રિયવાળા જીમાં કૃષ્ણાદિક ત્રણ લેશ્યાઓ હોય છે પંચેન્દ્રિય તિર્યને કૃષ્ણાદિક છએ વેશ્યાઓ હોય છે. સંજ્ઞી મનુષ્યમાં છએ વેશ્યાઓ હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને કૃષ્ણાદિક ત્રણ વેશ્યાએ જે પ્રમાણે નારકીના જીને હેય છે એ રીતે જ હોય છે.
અહીં ગાથામાં જે સર્વ લશ્યાઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમહતની કહેવામાં આવી છે એનાથી શુકલ લશ્યાની સ્થિતિ પણ અન્તર્મુહર્ત કાળ પ્રમાણ પ્રાપ્ત થાય છે તે એની સ્થિતિ એવી પ્રાપ્ત ન થાય એ માટે સૂત્રકાર કહે છે કે, વર્લ્ડ હેરતં વર્ગ-વાં જીરુ વચિત્વા કેવળ-શુદ્ધ એક શુકલ લશ્યાને છોડી દેવી–અર્થાત્ શુકલ લશ્યા સિવાયની અન્ય પાંચ લેશ્યાઓની સ્થિતિ જ અમુહર્ત થાય છે. આપા
શકલ વેશ્યાઓની સ્થિતિ કેટલી હોય છે? આ શંકાને ઉત્તર સ્વયં સૂત્રકાર આપે છે—“મુહુરધ્ધા” ઈત્યાદિ! અન્વયાર્થ–સુધાર્જ-
સુ ચાચા શુકલ લેશ્યાની નન્ના-ન્યા જઘન્ય સ્થિતિ તે મુહુરધ્વ-મુહૂર્વાધ્યાત્ એક અન્તમુહૂર્તની જ હોય છે. પરંતુ उक्कोसा-उत्कृष्टा उत्कृष्ट स्थिति नवभिवरिसेहिं ऊणा पूव्वकोडिओ-नवभिर्वः जनाः ઉં શોરીઃ નવ વર્ષ જૂના એક પૂર્વ કેટીની હોય છે, જો કે, કઈ પૂર્વ કેટીની આસુવાળે પ્રાણ આઠ વર્ષમાં જ વ્રત પરિણામને પ્રાપ્ત કરી યે છે તો પણ એટલી પર્યાયમાં આઠ વર્ષની આયુમાં રહેલા એ જીવને વર્ષ પર્યાયના પહેલાં શુકલેશ્યાની સંભાવના હોતી નથી. આ કારણે જ સૂત્રકારે આ સૂત્રમાં નવ વર્ષ ઓછા એક પૂર્વકટી કાળ આ શુકલ લેસ્થાન સ્થિતિકાળ બતાવેલ છે. ૪૬
પૂર્વની વાતને પૂર્ણ કરીને શ્રી સુધર્માસવામી હવે આગળની વાતને પ્રસ્તાવ કરતાં કહે છે કે –“I” ઈત્યાદિ!
અન્વયાર્થ–હે જખ્ખા તિથિ નરાળ ના ટક વાયા હોgiા વિનરાળો રચાનાં રિતરતુ વળતા મવતિ આ સ્થિતિ મેં તિર્યંચ અને મનુ બેની લેશ્યાઓની કહી છે. હવે આના પછી દેવતાઓની વેશ્યાઓની સ્થિતિ કહું છું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૩૫