Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગતિકાર કા નિરૂપણ
નવમું રિથતિદ્વાર કહ્યું, હવે દસમું ગતિદ્વાર કહે છે પ્રથમ અશુભ લેશ્યાની ગતિને કહે છે –“gિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–હૂિ ની વઝ-SUIT નઈ જોતી કૃષ્ણ વેશ્યા, નીલ લેશ્યા તથા કાપતી વેશ્યા ચાબો તિનિન મમ્મદ્રેસામો-ઇતાઃ તિ: ધોરાઃ એ ત્રણ અધર્મના હેતુ હોવાથી અધર્મ વેશ્યા છે કેમકે, એ ઉપાદાનમાં હેત હોય છે. આ કારણે વ્યક્તિવિ િવિ જીવો તુમ ૩m–પતામિ તિમિ
જે વીરઃ દુતિમ વાપરે આ ત્રણ લેશ્યાઓથી યુક્ત જીવ મરીને દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. નરક ગતિ અને તિર્યંચગતિ આ બે દુર્થતી છે. આ અધર્મ લેશ્યાઓથી યુક્ત જીવ મરીને એ ગતિમાં જન્મ લે છે. પદા
હવે શુભલેશ્યાની ગતિ કહે છે-“તે ઈત્યાદિ !
અન્વયાર્થ–સેક પાં સુ થયા સિનિ ોિ ઘમ ટેસTગો–રા બાદ સિણ ધર્મ ચાઃ તેજેશ્યા, પદ્મવેશ્યા, શુકલ વેશ્યા આ ત્રણ લેશ્યાઓ ધર્મ લેશ્યાઓ છે. તથા ધર્મની હેતુભૂત છે. આ કારણે પ્રથાદિ તિ-િ જ્ઞામિ તિબઃ આ ત્રણેથી યુક્ત જીવ મરીને સુપડું-સુનતિનૂ સારી ગતિમાંમનુષ્ય ગતિમાં-દેવગતિમાં અથવા મુક્તિમાં જાય છે. પછી
આયુદ્વાર કા નિરૂપણ
ગતિકાર કહેવાઈ ગયેલ છે. હવે અગ્યારમું દ્વાર જે આયુદ્વાર છે તે કહેવામાં આવે છે. જીવ જે લેયાઓમાં ઉત્પન્ન થાય છે. એજ વેશ્યાઓવાળા બનીને મરે છે. આ ઉપર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, કયા જન્માંતરમાં થવાવાળા લશ્યાને પ્રથમ સમયમાં પરભવની આયુનો ઉદય થાય છે. અથવા તો ચરમ સમયમાં ઉદય થાય છે. અથવા તે થતું નથી. આ પ્રકારના સંદેહને દૂર કરવા માટે સૂત્રકાર ત્રણ ગાથાઓ કહે છે“સાહૂિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–પઢને સમચંદ જ્વળવાહિં સવાહિં -પ્રથમે સમજે ઘરતામિઃ સમઃ ચામિ શ્યાઓની પ્રતિપત્તિને જે કાળ છે તે કાળની અપેક્ષાથી પ્રથમ સમયમાં પરિણત થયેલ એ સમસ્ત વેશ્યાએથી યુક્ત થયેલ कस्सइ जीवस्स-कस्यापि जीवस्य पछु नी परे भवे उववाओ न होइપરમ ઉપાડ = મવતિ અન્ય ભવમાં ઉત્પત્તિ થતી નથી. ૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨ ૩૯