Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જઘન્ય સ્થિતિ પ્રકરણ અનુસાર તો કાપત વેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવેલ છે તે એક સમય વધુ એની સ્થિતિ હોવી જોઈએ પરંતુ પ્રશસ્તાની સ્થિતિના વર્ણનના ઉપક્રમમાં કાપતલેશ્યા અપ્રશસ્ત હોવાને કારણે એકમ અહીં અંગીકાર કરવામાં આવેલ નથી પડ્યા
પલેશ્યાની સ્થિતિ આ પ્રકારની છે–“ના તેag” ઈત્યાદિ !
અન્વયાર્થ––વા જે તેad-સેકસઃ તેજલેશ્યાની રજુહુ નિશ્ચયથી જે કોઈ ટિ–ઉત્કૃષ્ટ સ્થિતિઃ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે સમયમાચા-સમાધ્યધિવા એકસમય વધુ લઈને પાણ-પોચાઃ પદ્મ વેશ્યાની લi fટ-કચેન સ્થિતિઃ જઘન્ય સ્થિતિ છે તથા આ પદ્મશ્યાની કોસા-ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ મુહુત્તાહિરા - મુહૂર્વાધિકાર સુરદસ અત્તમુહૂર્ત અધિક સાગરોપમ પ્રમાણ છે. અહીં પૂર્વભવકાલીન અંન્તમુહૂર્તને ગ્રહણ કરવામાં આવેલ છે. આ વેશ્યાની જઘન્ય સ્થિતિ શ્રી સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમા બ્રહ્મદેવ લોકમાં જાણવી જોઈએ. કેમકે સનકુમાર તથા બ્રહ્મદેવલોકમાં એટલી આયુ હોય છે.
શંકા–જે અહીં અંન્તમુહૂર્ત અધિક ઉત્કૃષ્ટ કહે છે તે પૂર્વમાં તે અધિક કેમ કહી નથી ? કેમકે, ત્યાં પણ દેવભવ સંબંધી લેશ્યાની જ વિવક્ષા થઈ છે, “તેજ પ વોરછામિ એ તેવા ” આવું પહેલાં કહેલ છે. આથી અહીં અંતમુહૂર્ત અધિક જે કહેલ છે તે વિરૂદ્ધ દેખાય છે.
ઉત્તર–આ વાત બરાબર નથી. કારણ કે, અમારા કહેવાનો અભિપ્રાય તમે સમજ્યા નથી. અહીં પૂર્વભવ અને ઉત્તરભવની વેશ્યા પણ “ તો મુહુર્તામિ ” આ અધ્યયનની ૬૦ મી ગાથા અનુસાર દેવભવ સંબંધી જ છે. આ વાતને બતાવવા માટે જ આ રીતે કહેવામાં આવેલ છે. આથી તેમાં કેઈ વિરોધ રહેતા નથી. આ વાતને આગળ ચાલીને ૬૦મી ગાથામાં સ્વયં સૂત્રકાર સ્પષ્ટ કરશે. તેથી અહીં કહેલ નથી. ૫૪ થકલ લેશ્યાની સ્થિતિ બતાવવા માટે સૂત્રકાર કહે છે –“ના વ્હાણ” ઈત્યાદિ !
અન્વયાર્થ-જ્ઞા પટ્ટા થોr fટા વાયાઃ ઉત્કૃષ્ટ સ્થિતિઃ પદ્મ લેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે સમયમ મહિયા –સમયાખ્યધવા સો એક સમય અધિક એજ સ્થિતિ સુ-સુવાચાઃ શુકલ લશ્યાની નનૈ– જોન જન્ય રૂપથી છે સેક્સીસમુદ્રમમા ત્રાધિશ મુહૂર્તસ્થાધિ તથા એક અન્તમુહૂત અધિક તેત્રીસ સાગરેપમ પ્રમાણુ શુકલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ સ્થાની જઘન્ય સ્થિતિ લાતક દેવલોકમાં છે, તથા ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધમાં છે. કેમકે, ત્યાંજ એટલી આયુ છે. પપા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૩૮