Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇંટ, માટી આદિ લાવવારૂપ કના સમારંભમાં પોતે કરવુ, ખીજાથી કરવાવું, કરવાવાળાની અનુમેાદના કરવી, આ વેપારમાં પ્રાણીયાના વધુ (છ કાય જીવાની હિંસા) થતા દેખાય છે. આ માટે સાધુ સર્ચ નિારૂં ન ક્વિના અનેન્દ્િ નૈવ જાણ-વચ જ્જાળિ ન યુîત અન્યઃ નૈવ જાયેત્ સ્વય ઘર ન બનાવે અથવા તેા ન ખીજાથી અનાવરાવે અથવા તે બનાવવાવાળાને અનુમાદના પણ ન કરે ૫૮ા
ઘર ખનાવવામાં એક પ્રકારના જીવાની હિંસા થતી નથી પરંતુ સવ પ્રકારના જીવોની હિંસા થાય છે તેને સમજાવે છે-“ તસાન '' ઈત્યાદિ !
અન્વયા ઘર માંધવાના કામમાં તલાળ થાવાનું મુહુમાળી વાચ નો હોક્–ત્રતાનાં સ્થાવરાળાં સૂક્ષ્માનાં ચાવાળાંચ વર્ષેઃ અત્તિ ત્રસ જીવોની, સૂક્ષ્મ જીવોની ખાદર સ્થૂળ જીવોની હિંસા થાય છે તદ્દા-તસ્માત્ કારણે સંનો-સંચતઃ સાધુ નિજ્ઞમામ વિજ્ઞÇ-ત્રસમામ વિયેત્ ઘર બાંધવાનાકામને પરિત્યાગ કરે. અહીંયા શરીરની અપેક્ષા અથવા સૂક્ષ્મનામ ક્રમના ઉદયની અપેક્ષા જીવોમાં સૂક્ષ્મતા જાણવી જોઈએ. આ રીતે ખાદર નામના ઉદય જેને છે તે માદર નામના જીવ જાણવા જોઈ એ. પ્રા
ભક્તપાનાદિ આરંભ કે નિવારણ કા ઉપદેશ
હવે ભક્તપાનાદિ આર ભના વિષયમાં ઉપદેશ આપે છે-દ્ધ તહેવ ” ઈત્યાદિ ! અન્વયા—દેવ ચૈવ ઘર બાંધવાનાં કાર્યની માફ્ક જ મત્તવાળેમુમળાનેવુ ભક્ત અને પાનમાં તથા ચળે પચાવળેનુ વચને પાયનેપુ પચન પાચન આદિ ક્રિયામાં પાળમૂચચઢ્ઢાવ્—કાળીમૂતવાર્થમ્ ત્રસ સ્થાવર જીવાની રક્ષાનિમિત્ત ન ચે ન યાય–ન શ્વેત ન પાયેત્ ન પકાવે, ન પકવાવે અને અનુમેદના પણ આપે નહીં || ૧૦ ||
હવે ફરીથી એજ વિષયમાં કહે છે—“ નહષન્ન ” ઇત્યાદિ
અન્વયા—નપત્રનિસિયા-નધાન્યનિશ્રિતાઃ પાણી અને ધાન્યના આશ્રયે રહેલા નીના-નીત્રાઃ છત્ર તથા પુરી દ્ધનિસ્સિયા-પ્રથિવિાઇનિશ્રિતાઃ પૃથવી તથા લાકડાના આશ્રયે રહેલા, નીવાનીયાઃ એકેન્દ્રિયાદિક જીવ મત્તવાળેણુઅનેવુ અશન પાનાદિકના સપાદનમાં દુમંત્તિ હન્યતે મરી જાય છે. તન્હાતસ્માત્ આ માટે મિષ્ણુ-મિક્ષુઃ મુનિ ન થાયેન પાપયેત્ અશન પાનાદિક ન પકાવે કે ન તા સ્વયં પકાવે. ।। ૧૧ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪
२४४