Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારના સુગંધિત ધૂપાની વાસવાળા, તથા સારું-સપાટ કમાડવાળા, આ વિશેષણ જીનકલ્પીની એપેક્ષાથી સમજવું જોઇએ. તથા વંધુહોય-પાડુરોહોચસફેદ ચ'દરવાથી યુકત એવા નિમ્ ઇમ્ ધરની કે ઉપાશ્રયની સ્વપ્નામાં પણ ન પત્થન પ્રાયેયેતૂ ચાહના ન કરે. અથવા તે વચનથી પણ એવા ઘરની યાચના ન કરેાજા આવા ઉપદેશ શા માટે આપવામાં આવે છે? આનું કારણુ કહે છે. ત્રિયાળિ ” ઇત્યાદિ !
<<
અન્વયાથ’———તુ કેમકે, તારિÆામિ વલ્લ—તાદો ઉપાશ્રયે કામરાગને વધારનાર એવા ઉપાશ્રયમાં મિત્રવૃક્ષ ફૈયિાનિમિોન્ટ્રિયાનિ રહેવાવાળા લિન્નુની ઈન્દ્રિયાને પાત પેાતાના વિષયેાથી નિવારેલું–નિવારચિતું હઠાવવામાં કુષ્ણકુંન્દુજાળિ ભારે કઠીનતા પડે છે. ઘા
ભિક્ષુ કી વસતિ કા નિરૂપણ
કેવા ઉપાશ્રયામાં ઉતરવુ' જોઈએ તેને કહે છે—“ સુસાને ” ઇત્યાદિ! અન્વયા—સુજ્ઞાળે સુન્નTMારે વા હવલમૂળેવ પલ્લે પડે વા ફળો-સત્યવાસ अभिरोयए - श्मशाने शून्यागारे वा वृक्षमूले वा प्रतिरिक्ते परकृते वा एककः तत्र वासं ગામિìવયેત્ ભિક્ષુ સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે પશુ, પકડ આદિથી રહિત સ્થાનમાં, અથવા જે ગ્રહસ્થાએ પેાતાના માટે બનાવેલ હાય તેવા સ્થાનમાં રાગદ્વેષ રહિત બનીને રહેવાની ઇચ્છા કરે. ॥૬॥
રામુÆિ ' ઇત્યાદિ !
66
અન્ત્યાથ—પરમસંÇ મિલ્પમસયતઃ મિક્ષુઃ સર્વોત્કૃષ્ટ જીન માની આરાધના કરવામાં પ્રયત્નશાળી ભિક્ષુ, સુચમિ-પ્રાસુદે એકેન્દ્રિયાદિ પ્રાણિ રહિત તથા ગળાવાહે--નાવાવે સ્વપરની બાધાથી રહિત, તથા સ્થિતૢિ ગળમિ સ્તુવન્નમિ, અનમિત્તુતે શ્રી, પશુ, પંડક, આદ્રિથી રહિત સત્સ્ય-તત્ર એવા નિરવદ્યઉપાશ્રયમાં રાગદ્વેષ રહિત બનીને સંવ્પ્—સંચેત રહેવાની ઇચ્છા કરે. ઘણા પહેલાં જે “ વરજ્જે ’” વિશેષણ આપેલ છે તે કયા કારણથી ? એ શંકાનું નિવારણ કરવા માટે કહે છે... મૈં સયં ” ઈત્યાદિ
""
અન્વયા ——નિહંમ્મતમામે સૂચાળે વહોસ્પિર ઘર મનાવવા માટે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૪૩