Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અગ્નિ સમારંભ કે નિષેધ કા નિરૂપણ
હવે અગ્નિને પ્રજળાવવાના વિષયમાં નિષેધ બનાવે છે-વિસર્વો’ ઈત્યાદિ! અન્વયા—વિસલ્વે—વિસર્વમ્ ફેલાવવાના સ્વભાવવાળા સવ્વસ્ત્રો ધારે સર્વતોધારમ્ સર્વ દિશાએમાં સ્થિત જીવાની ઘાત થવાથી બધુ ખાજુએથી તીક્ષ્ણ ધારવાળી યદુવાળિવિનાલળે-વદુકાળિવિનાશનમ્ અનેક પ્રાણી એના સંહાર કરવાવાળી અગ્નિના જેવું. સત્યે નચિરાત્રે નાસ્તિ ખીજું કેાઈ શસ્ર નથી. ત ્ા-તસ્માત આ માટે સાધુ હોયોતિઃ અગ્નિને ન હૌષટ્–નીવચેત પ્રજવલિત ન કરે. હિરાસાનું ઈત્યાદિના સંગ્રહમાં કઈ હાની છે. કેમ કે તેમાં તે કેાઈ જીવની હિ'સા થતી નથી ? આ શંકાનું નિવારણ કરવા માટે કહે છે કે
“ ાિં ” ઈત્યાદિ ।
અન્વયા—સમજો, પળે-સમોપ્રાશ્ર્વના લટ્ટુ અને માટીના ઢાની જેમ સેનાને જે સરખી રીતે માને છે અને વિવરણ વિરણ વિજ્યે વિસ્ત: કય વિક્રયના લેણદેણુના વહેવારથી જે વિરક્ત બની ચૂકેલ છે એવા મિલૂમિક્ષુઃ મુનિ દ્દિફ્ળ ગાયત્રં ૨-ન્યિ જ્ઞાતરૂં ૨ હિરણ્ય, ચાંદી તથા જાતરૂપ સાદું, ધન, ધાન્ય, આદિ ન કરે. એ ધનધાન્યાદિક વસ્તુએ મારી છે, અથવા મારી થઈ જાય એવી મળસા વિ ન રહ્ય-મનસાપિ ન પ્રાધેયેત્ મનથી પણ પ્રાર્થના ન કરે, ન વચનથી એવી વાત કરે, અથવા ન તા કાઈની પાસે એવી યાચના કરે. અર્થાત્ જ્યારે સાધુને તેની અભિલાષા કરવાની પણ મનાઈ છે તા તે એની યાચના તથા તેને સ્વીકારતા કઈ રીતે કરી શકે ॥ ૧૩||
ભિક્ષુ કો યવિક્રય કે નિષેધ કા નિરૂપણ
હવે યવિક્રયના નિષેધ કહે છે. નિમંતો ” ઈત્યાદિ ।
અન્વયા —જીળતો-જીગર્ મૂલ્ય આપીને પારકી વસ્તુને ગ્રહણ કરનાર ડુંગો હોઽ-જાય : મતિ ખરીદનાર કહેવાય છે. વિÍિતો ચ વાળિયો-વિઝી ગાનશ્ચ નિષ્ઠ મતિ મૂલ્ય લઇને પેાતાની વસ્તુ ખીજાને આપનાર વિક કહેવાય છે. આ કારણે ચનિયમ્મિ ચ વાતો મિવું તારિયો ન દ્દો-ચવિચવર્તમાનઃ મિત્રુ; તાલુરાઃ ન મજૂતિ લેણદેણના વ્યવહારમાં પ્રવૃત અનેલ ભિક્ષુ જે પ્રમાણે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪
૨૪૫