Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા
અન્વયાર્થ–ળ્યાદિ એસાહિં રમે સમય નાહિં-સર્વામિ સમિટ જ કમજો ખિતમ ચરમ સમયમાં આત્મરૂપ પણાથી પરિણત થયેલ સમસ્ત લેશ્યાઓથી યુક્ત થયેલ સાવિ વરણ-ચાર વચ્ચે કેઈ પણ જીવના परेभवे उववाओ न होइ-परेभवे-उपपादः न भवति ५२ममा तना पाह થતું નથી. પહેલા
ત્યારે ક્યારે ઉત્પાદ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે “તમુહુર્તાઈત્યાદિ.
અન્વયાર્થ–વતોમુદુત્તમg-બત્ત જજે અન્તમુહૂર્ત કાળ ચાલ્યો જવા પછી તથા અન્તમુહૂર્ત કાળ થડે બાકી રહ્યો હોય ત્યારે ખાઉં રોહિં–પિતામિ ફાઈમ આત્મરૂપ પણથી પરિણત થયેલ લેગ્યાએથી યુકત નવાનવા જીવ પરહ્યોથે અંતિ-gટો કાછનિત્ત પરભવમાં જાય છે. તાત્પર્ય આનું એ છે કે–આયુ જ્યારે અન્તમુહૂર્ત અવશિષ્ટ રહી જાય છે ત્યારે પરભવ સંબંધી લેશ્યાઓનું પરિણામ જીવને થાય છે. આમાં તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની વેશ્યાને અન્તર્મુહૂર્ત કાળ જ્યારે વ્યતીત થઈ જાય છે ત્યારે, તથા દેવ અને નારકી પોતાના ભવની વેશ્યાને અન્તર્મુહૂર્ત કાળ જ્યારે બાકી રહે છે ત્યારે પરલોકમાં જાય છે. એવું વિશેષ જાણવું જોઈએ. જે સમયે તિર્યંચ અથવા મનુષ્ય દેવભવ અથવા નરકભવને પ્રાપ્ત કરવા માટે ઉદ્યત બની જાય છે. એ વખતે આગામી ભવ સંબંધી દેવલેશ્યા અથવા નરકલેશ્યાની સર્વ પ્રથમ અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ નષ્ટ થઈ જાય છે. કેમકે, મરણ કાળમાં તિર્યંચ અને મનુષ્ય વર્તમાન તિર્યંચ ભવમાં અથવા મનુષ્ય ભવમાં અંત.
હર્ત સુધી દેવસ્થા અથવા નરક લશ્યાને પ્રાપ્ત કરે છે. અર્થાત દેવભવ તથા નરક ભવને પ્રાપ્ત જીની દેવલેશ્યા અથવા નરક વેશ્યાની અંતર્મહત પ્રમાણ આયુ તિર્યંચ ભવરૂપ તથા મનુષ્ય ભવરૂપ પહેલાના ભાવમાં જ નષ્ટ થઈ જાય છે. જે સમયે દેવ અથવા નારકી પંચેન્દ્રિય તિર્યંચભવ અથવા નરભવ પ્રાપ્ત કરે છે.
એ સમયે દેવ દેવસ્થાની અંતર્મુહૂર્ત પ્રમાણ આયું ગ્રહણ કરીને તિર્યંચભવ અથવા નરભવને પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે નારકિયેના વિષયમાં પણ સમજવું જોઈએ. ૬૦ના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
२४०