Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तस्य
આવું થવાથી શું થાય છે એ કહે છે –“દુર્વ ચૈઈત્યાદિ!
અન્વયાર્થ–-ચર્ચ જે જીવને મોહો નો-મોહ મતિ મેહ થત નથી રણ સુવર્વ -તરી ત તેનાં જાતિ અને મરણરૂપ દુઃખ નષ્ટ થઈ જાય છે. કેમકે, દુઃખનું કારણ મેહ છે, અને જ્યારે મેહ જ નષ્ટ થઈ ગયો ત્યારે કારણના અભાવમાં દુખરૂપ કાર્ય પણ નષ્ટ થઈ ગયેલ જાણવું જોઈએ. નરસ નફતરત મોહોહોચસ્થ તૃષ્ણા ન મવતિ ન સ0 મોહઃ ઃ તથા જેની વૃષણ નષ્ટ થઈ ગયેલ છે, એને મેહ પણ નષ્ટ થયેલે જાણું લેવું જોઈએ, કારણ કે, તુણા મેહનું કારણ છે. હોદ્દો જ દોરૂ તરસ તણ્ણા હૃા-ચય મ ર મારિ
તUT દત્તા તથા જેને મેહ નષ્ટ થઈ ગયેલ છે, એની તૃષ્ણ નષ્ટ થયેલ જાણી લેવી જોઈએ. કેમકે, તૃષ્ણાનું કારણ લાભ બતાવવામાં આવેલ છે. અહીં તૃષ્ણા શબ્દથી રાગ અને દ્વેષ એ બંને ગ્રહણ કરવામાં આવેલ છે. જે લાભ રાગના અંતર્ગત બની જાય છે તે પણ અહીં તેનું જે પૃથકુરૂપથી ગ્રહણ કરવામાં આવેલ છે એ તેની પ્રધાનતા બતાવવા માટે કરવામાં આવેલ છે. લાભને ક્ષય થવાથી રાગદ્વેષ બનેને સર્વથા અભાવ બની જાય છે. વરસ ન વિરૂ તલ્સ રોહો ફળો-શાય વિશ્વના તસ્ય સ્ત્રોમો દુતા તથા જેની પાસે કાંઈ પણ નથી એને લોભ નષ્ટ થયેલે જાણ જોઈએ. પરિગ્રહ લેભનું કારણ બતાવેલ છે. દ્રવ્ય હોવાથી લાભ અવશ્ય થાય જ છે. આ માટે પરિગ્રહ સંસારનું મૂળ છે. અને તે મેક્ષાભિલાષી માટે સર્વથા ત્યાજ્ય બતાવેલ છે. આ પ્રમાણે સૂત્રકારે મેક્ષાભિલાષી જીવેને એ સમજાવેલ છે કે, જન્મ અને મરણના દુઃખને ઉત્પન્ન કરનાર આ રાગ, દ્વેષ અને મહિને દૂર કરવા માટે અકિચનતા આશ્રયણીય છે. | ૮ |
હવે રાગ, દ્વેષ આદિના પરિવાર નિમિત્તે બીજા ઉપાય પણ બતાવવામાં આવે છે–“ના” ઈત્યાદિ!
અન્વયાર્થ–સમૂલારું–સમૂહનામ્ પિતાના કારણે સમુદાયથી યુક્ત રાજ્ય જ લોયં તવ મોહેં–ના જ હોવું જ તવૈવ મોહં રાગ-માયા, લોભરૂપ કષાય, દ્વેિષ-ક્રોધ માનરૂપ કષાય તથા મેહનું ઉદ્ધા #ામે– સ્તુશામેને ઉમૂલન કરવાની અભિલાષાવાળા મુનિજન દ્વારા જેને લવાયા પરિચિવા-જે વાચા તિવત્ત વ્યાઃ જે જે ઉપાયને પિતાના કર્મમાં લેવા જોઈએ. તે-ત્તાન એ સઘળા ઉપાયને હું જાણુપુર્દિવ-વથાનુપૂર્ષિ યથાક્રમ શરૂામિ-જીયષ્યામિ સમજાવીશ. પલા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧ ૬૯