Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયા ——ષાયનું મ્મ મેળ તુ સોહનવિદ્—ષાયનું મેં મેટ્રેન પોલુવિધ કષાયવેદનીયકમ સેળ પ્રકારનું છે. અનંતાનુબંધી, ક્રોધ માન, માયા, લેાભ૪ અ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લાભ’ ૮ પ્રત્યાખ્યાનવરણ ક્રોધ, માન, માયા, લાભ૧ર અને સંજવલન ક્રોધ,માન,માયા,લાભ.(૧૬) નોષાયનું માંં સત્તવિદ્ નવિદ્ વા-નોષાયન મેં સવિધ વા વિષે નેાકષાયના સાત તથા નવ ભેટ્ટ હાય છે. સાત ભેદ આ પ્રમાણે છે-હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા અને વેદ તથા હાસ્ય આદિ છ અને પુવેદ, સ્ત્રીવેદ, તથા નપુ ંસકવેદ. ભેદ્ય મેળવવાથી નાકષાય નવ પ્રકારનું પણ થાય છે. । ૧૧ । હવે આયુષ્યમની પ્રકૃતિયા કહે છે. મેચ ” ઈત્યાદિ ।
આ
""
,,
આયુષ્કર્મ ઔર નામકર્મ કે સ્વરૂપ કા વર્ણન
અન્વયાથ –ને તિવિવાદ નૈચિતિયંયુ: નરકાયુ, તિર્યંચાયુ, મનુસ્તાક -મનુષ્યાયુ: મનુષ્યકાય, અને પત્થ ફેવાય-ચતુર્થ લેવાયુજ ચાથી દેવકાય, આવાં પબ્લિનું -આયુર્મ વસ્તુવિષમ્ આ પ્રમાણે આયુકમ ચાર પ્રકારનુ છે ૧૨
હવે નામકર્મની પ્રકૃતિયા કહે છે—“ નામમાંં ” ઈત્યાદિ !
અન્વયા——શુભ અને અશુભના ભેદથી નામમં તુ તુવિદ્–નામ મેં તુ દ્વિવિધસ્ નામકમ' એ પ્રકારનુ` કહેવામાં આવે છે. મુમત્ત ૩ વધૂ મેવા-ઝુમક્ષ્ય તુ નવો મેવા શુભ અને અશુભ નામકર્મના અનેક ભેદ છે. ઉત્તર ભેદોની અપેક્ષા શુભ નામકર્મનાં જો કે, અનંત ભેદ હાય છે તે પણ મધ્યમ વિવક્ષાની અપેક્ષા સત્તાવીસ ભેદ કહેવામાં આવેલ છે, મેવ અમુલવિ-વમેવાશુમાવિ આજ પ્રમાણે અશુભ નામકર્મના વિષયમાં પણ જાણવું જોઈ એ. અશુભ નામકમની વિવક્ષાથી ચાત્રીસ ભેદ ખત્તાવવામાં આવેલ છે. આ સઘળે વિષય આચારાંગ સૂત્રની આચારચિતામણી ટીકામાં કમ વાદી મતના વ્યાખ્યાનમાં વિસ્તારની સાથે કહેલ છે. ।।૧૩।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૧૭