Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાનાવરણ ઔર દર્શનાવરણ કે સ્વરૂપ કા નિરૂપણ
હવે સૂત્રકાર કર્મોની પ્રકૃતિને બતાવે છે. આમાં સહુ પ્રથમ જ્ઞાનાવરણીય પ્રકૃતિને કહે છે–“નાજાવાળ” ઈત્યાદિ !
અવયાર્થ–નાવ પંવિહેં-જ્ઞાનાભાઇ પંવિધનું જ્ઞાનાવરણકર્મની પાંચ પ્રકૃતિ છે-તે આ પ્રમાણે છે દુર્વ ગામિળવોર્થિ તરૂદ્ય ગોહિના मणनाणं च केवलम्-श्रुतम् आभिनिबोधिकम् तृतीयं अवधिज्ञानं मनोज्ञानं च વરુ શ્રત જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મનઃ પર્યય જ્ઞાનાવરણીય અને કેવલ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનનું આવરક કમ શ્રત જ્ઞાનાવરણીય, મનિજ્ઞાનનું આવારક કર્મ મતિ જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનનું આવારક કર્મ અવધિજ્ઞાનાવરણીય, મનઃ પર્યયનું આવારક કર્મ મનઃ પર્યાય જ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનનું આવારક કમ કેવળ જ્ઞાનાવરણીય છે, કા
હવે દર્શનાવરણીયની પ્રકૃતિ કહે છે–“ના” ઈત્યાદિ અન્વયાર્થ-નિદા–નિદ્રાનિદ્રા નિદ્દા ઉના-નિદ્રા નિદ્રા નિદ્રા નિદ્રા ચઢા-પ્રજા પ્રચલા નવા-પૂજા- વાંઝવા પ્રચલા પ્રચલા થીજટ્વિી-ત્યાગૃદ્ધિઃ સત્યાનગૃદ્ધિ આપા
અને ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળદર્શનાવરણીય, આ પ્રમાણે દર્શનાવરણ કર્મની નવ પ્રકૃતિ છે. દા
વેદનીય ઔર મોહનીય કે સ્વરૂપ કા નિરૂપણ
હવે વેદનીય કમની પ્રકૃતિને કહે છે—“ચિની”િ ઈત્યાદિ | અન્વયાઈ–વેચળીયંધિ સુવિહૃ-વેનીયમ દ્રિવિધ વેદનીય કર્મની બે પ્રકૃતિ છેરાત્તિ-સાત સાતા વેદનીય (૧) સાચં-કરતમ્ અસાતા વેદનીય (૨) સાતા-સુખનું નામ છે, અને અસાતા દુઃખનું નામ છે. એનાં કારભૂત કર્મોને પણ ઉપચારથી સાતા અને અસાતારૂપ સાબિચતમ્ કહેવામાં આવે છે. સાયરા ૩ - મેગા-સાતા તુ વહુવો મેવ સાતવેદનીય કર્મનાં પણ ઘણા ભેદ છે. કેવળ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના જ ભેદ ઘણા નથી પરંતુ વેદનીય કર્મનો પણ ઘણા ભેદ છે. આ પ્રમાણે કાયરત વિ–નતા અસાતવેદનીય કર્મના પણ એકેક ભેદ છે. સાતા વેદનીય કર્મનું કારણ જે અનુકંપા આદિ છે તે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૧૫