Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જઈને જે પછીથી પતિત થઈ જાય છે, આગળના અપૂર્વકરણ આદિમાં જરાએ ચડી શકતા નથી. એવા જીવ જ અહિં ગ્રન્થીગસત્વથી લેવાયેલ છે, એવા જીવ અભવ્ય રાશિના જ ડાય છે. એનાથી અન’તગણા તથા સિદ્ધ રાશિના અનંતમા ભાગ પરિમિત પરમાણુ એ સમસ્ત કર્મીમાં હોય છે. ।। ૧૭
હવે ક્ષેત્રને લઈને ક્રમ પરમાણુને કહે છે-“ સત્રે નીવા ’ ઈત્યાદિ । અન્વયા—સવગીયા-સર્વેનીયા: સઘળા જીવ छद्दिसागयं - षदिशगतम् ષટ્કશાઓથી આગત કર્મ પુદ્ગલાને ગ્રહણ કરે છે, એક જીવ દ્વારા રોકવામાં આવેલા આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. જે કર્મ પુદ્ગલેને એ જીવ ગ્રહણ કરે છે તે સઘળા કર્યાં પુદ્ગલ જ્ઞાનાવરણીય, દનાવરણીય આદિ સવ ક રૂપથી પિરણમે છે. તથા સવ્વસુ વિપજ્ઞેયુ-સöવિ પ્રફેરોપુ સઘળા આત્માના પ્રદેશેાની સાથે એક ક્ષેત્રાવગાઢ થઇને સત્વે સત્વે બદ્ધનું પૂર્વ સર્વેશ बद्धकम् અંધને પ્રાપ્ત થાય છે.
ܕܕ
ભાવા—સ'સારી સર્વ જીવ જ્ઞાનાવરણિયાદિ આઠ વિધ કર્મ રૂપ ક પુદ્ગલાને પ્રતિ સમય ગ્રહણ કરતા રહે છે. એ ક પુદ્ગલ જેટલા આકાશના પ્રદેશેાને એ જીવ રાકી રહે છે ત્યાંથી તેના દ્વારા આકૃષ્ટ થાય છે. ખીજા બહારના ક્ષેત્રથી નહી. ત્યાં પણ દસ દિશાઓમાં વ્યવસ્થિત જે ક્રમ પુદ્ગલ છે તેને એ જીવ કષાયના યાગથી ગ્રહણ કરે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ચાર વિશિા તથા ઉર્ધ્વ અને અધઃ આ પ્રમાણે એ દસ દિશાઓ છે. એ કમ પુદ્ગલ રાગાદિરૂપ સ્નેહગુણના યાગથી આત્મામાં ચાંટી જાય છે. ક્ષેત્રાન્તરમાં રહેલા કમ પુદ્ગલ જે જીવની સાથે મંધાતા નથી એનું કારણ એનામાં તદભાવથી પરિણમન થવાના ભાવ છે, જેમ અગ્નિ સ્વદેશસ્થ પ્રાગૈાગ્ય પુદ્દગલાને અગ્નિરૂપથી પરિણુમાવે છે એજ પ્રમાણે જીવ પેાતાના દ્વારા રાકેલ પ્રદેશમાં રહેલા પુદ્ગલાને કર્મરૂપમાં પરિણમાવે છે, જીવથી અહીં કષાય સહિત જીવ સમજવો જોઇએ. એ જીવ દ્વારા શકેલ આકાશ પ્રદેશ જ ક્ષેત્ર છે, દિશાઓના આકાશથી કેઈ ભેદ નથી. સૂર્યના ઉડ્ડય આદિની અપેક્ષા જ આકાશ પૂર્વ પશ્ચિમ આદિ દિશાએથી એળખાય છે. આ વાતની સૂચના નિમિત્ત અહી' સૂત્રમાં દિશા શબ્દ રાખવામાં આવેલ છે. આ કારણે વૈશેષિકસિદ્ધાંતમાં જે દિગ્ દ્રવ્યાન્તર રૂપથી કહેવામાં આવેલ છે તે બરાબર નથી. આ પહેલાં બતાવવામાં આવેલ છે કે, સૂત્રમાં વિશતમ્” પદથી દશ દિશાઓનુ ગ્રહણ થયેલ છે. એકેન્દ્રિય જીવોના જે તૈજસ પુદ્ગલાનું ગ્રહણ થાય છે એમાં ત્રણ દિશાએ લઈને છ ક્રિશાએ
षड्
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪
૨૧૯